મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ! 59 ધારાસભ્યોએ અલગ જૂથની માગણી કરી
કોલકાતા, 3 જૂન 2025 – મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડવાની સંભાવના દેખાઈ રહી છે. કોલકાતામાં આજે બુધવારે સવારે એકાએક રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. ટીએમસીના બે અસંતુષ્ટ ધારાસભ્યો, જેમને મમતા બેનરજીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ એકાએક વિધાનસભા પહોંચ્યા હતા. હાલ એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભંગાણ થયું હતું એ જ […]


