1. Home
  2. Tag "pollution"

દિલ્હીમાં પ્રદૂષણ પર લાગશે બ્રેક! 1,000થી વધુ નવી ઈલેક્ટ્રિક બસો રસ્તાઓ પર લૉન્ચ કરવામાં આવશે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, દિલ્હી સરકાર આ મહિને 1,000 થી વધુ ઇલેક્ટ્રિક બસો સાથે રસ્તાઓ પર ઉતરવાની તૈયારીમાં છે. પરિવહન મંત્રી પંકજ કુમાર સિંહે આ માહિતી આપી હતી. સિંહે કહ્યું કે દિલ્હીનું ટ્રાન્સપોર્ટ સેક્ટર હાલમાં ₹235 કરોડની ખોટમાં ચાલી રહ્યું છે. “અમે શહેરમાં […]

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા કરોડો રૂપિયા ખર્ચાયા છતાંયે સ્થિતિ ઠેરની ઠેર

એએમસીએ 5 વર્ષમાં પ્રદૂષણ ઘટાડવા રૂપિયા 425 કરોડનો ખર્ચ કર્યો પ્રદૂષણના વધતા લોકોના આરોગ્ય ઉપર ખતરો નવા બાંધકામો, ઔદ્યોગિક અને વાહનોને લીધે પ્રદૂષણમાં વધારો અમદાવાદઃ શહેરમાં દિલ્હીની જેમ પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણ વધવાના કારણોમાં ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળતો ધૂમાડો, તેમજ  કોક્રિંટના જેગલોની જેમ બનતા નવા બિલ્ડિંગો અને શહેરમાં ઘટકી જતી ગ્રીનરીનો સમાવેશ થાય છે. […]

આગથી ફેલાતા પ્રદુષણથી દર વર્ષે વિશ્વમાં 15 લાખ લોકોના થાય છે મૃત્યુ

આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આવા કિસ્સા મોટાભાગે વિકાસશીલ દેશોમાં નોંધાયા છે. અભ્યાસ મુજબ, હવામાન પરિવર્તન સાથે જંગલમાં આગ વધુ વારંવાર અને ગંભીર બનતી જાય છે, મૃત્યુની સંખ્યામાં પણ […]

પ્રદૂષણમાં વારંવાર બહાર જવાનું થતું હોય તો આયુર્વેદ મુજબ તમારા શરીરને આ રીતે ડિટોક્સ કરો

તમારા દિવસની શરૂઆત લીંબુ અને મધ અથવા હળદર મિક્ષ ગરમ પાણી પીને કરો. આ સાદું પીણું રાતોરાત એકઠા થયેલા ઝેરને બહાર કાઢે છે અને તે તમારા દાંત સાફ કરતા પહેલા 10 મિનિટ સુધી તમારા મોંમાં એક ચમચી નારિયેળ અથવા તલનું તેલ નાખો. તે મોંમાંથી ઝેર દૂર કરવામાં, પેઢાના સ્વાસ્થ્યને સુધારવામાં અને તમને તાજગી આપવામાં મદદ […]

ઊંચી ઇમારતોમાં રહેતા લોકો પ્રદૂષણથી વધુ પ્રભાવિત થાય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

ડીપીયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પિંપરી, પુણેના ઇમરજન્સી મેડિસિન ડાયરેક્ટર ડૉ. તમોરિશ કોલેના જણાવ્યા અનુસાર, ઊંચાઈએ રહેવાથી પર્યાવરણના તમામ જોખમો દૂર થતા નથી. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન એ મુખ્ય પ્રદૂષકોમાંનું એક છે, જે હવામાન પરિસ્થિતિઓના આધારે વધુ ઊંચાઈએ વધી શકે છે અને સ્થિર થઈ શકે છે. તેનાથી ત્યાં રહેતા લોકોને શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે. આ […]

દિલ્હીવાસીઓને પ્રદૂષણની સમસ્યાથી રાહત નહીં, હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’

નવી દિલ્હીઃ શુક્રવારે પણ દિલ્હીમાં હવાની ગુણવત્તા “ખૂબ જ નબળી” રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 329 નોંધાયો હતો, જે “ખૂબ જ નબળી” શ્રેણીમાં આવે છે. કલાકદીઠ ડેટા પ્રદાન કરતી ‘સમીર’ એપ મુજબ, 39 મોનિટરિંગ કેન્દ્રોમાંથી, બે કેન્દ્રો – ભાવના (426) અને મુંડકા (408) […]

દિલ્હીના પ્રદૂષણમાં સામાન્ય સુધારો, AQI 300 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પ્રદૂષણના સ્તરમાં સામાન્ય સુધારો થયો છે. બુધવારે પણ હવાની ગુણવત્તા સૂચકાંક અત્યંત નબળી શ્રેણીમાં નોંધાયો હતો. AQI 315 સવારે 10 વાગ્યે નોંધાયો હતો. જોકે, રાજધાની દિલ્હીમાં ચારથી પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે છેલ્લા બે દિવસમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. ગયા […]

દિલ્હીમાં પ્રદુષણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ, લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પડી

નવી દિલ્હીઃ બદલાતા હવામાનના કારણે લોકો ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400ને પાર થઈ ગયો છે. રાજધાની ગેસ ચેમ્બર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થિતિ એવી છે કે […]

દિલ્હી-NCRમાં પ્રદુષણને પગલે સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને આપી વર્ચુઅલ કામ કરવા આપી સૂચના

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે તમામ અદાલતોને જ્યાં પણ શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ રીતે કામ કરવાની સલાહ આપી છે. વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા દેવા જોઈએ. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ આ માહિતી ત્યારે આપી જ્યારે કેટલાક વરિષ્ઠ વકીલોએ તેમનો સંપર્ક કરીને તમામ કોર્ટમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડમાં કામ કરવા […]

દિલ્હીમાં પ્રદુષણને ઓછુ કરવા માટે હેલિકોપ્ટની મદદથી વરસાદ કરાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500 સુધી પહોંચી ગયો છે, જેના પછી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ફરી એકવાર કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રીને કૃત્રિમ વરસાદ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code