1. Home
  2. Tag "Population control"

મણિપુરઃ ચારથી વધારે સંતાન ધરાવતા પરિવારને સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવી દિલ્હીઃ દેશમાં વસતી 120 કરોડને પાર પહોંચી છે, બીજી તરફ વસ્તિ નિયંત્રણ માટે પગલા ભરવામાં આવી રહ્યો છે. દરમિયાન મણિપુરમાં ચારથી વધારે સંતાનો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે વટહુકમ તરીકે મણિપુર રાજ્ય વસ્તી આયોગની સ્થાપનાને મંજૂરી આપી હતી સરકાર […]

ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન કંટ્રોલનો કાયદો લાવશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ગુજરાત સરકાર પણ જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાનું વિચારી રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો પહેલો ડ્રાફ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code