1. Home
  2. Tag "poverty line"

15 વર્ષમાં 41 કરોડ… ગરીબી રેખાને લઈને UNએ ભારતની કરી પ્રશંસા

દિલ્હી :  ભારતમાં 2005-06 થી 2019-2021 દરમિયાન માત્ર 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (એમપીઆઇ) ના નવીનતમ ડેટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code