1. Home
  2. Tag "Pradipsinh Jadeja"

રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવશેઃ પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદઃ  સમગ્ર દેશમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે. રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પગલે લોકોએ શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું. તેમણે […]

અષાઢી બીજે રથયાત્રા યોજવા માટે જગન્નાથજી મંદિર ટ્રસ્ટે માંગી મંજુરી

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને વર્ષોથી પરંપરાગતરીતે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નિકળશે કે કેમ તે અંગે ચર્ચા જાગી હતી. સરકાર પણ રથયાત્રા નિકળે તે માટે સકારાત્મક વલણ અપનાવી રહી છે. અને કેટલાક નિયમોને આધિન રથયાત્રાને મંજુરી આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ […]

કોરોનામાં મૃત્યુ થયેલાના આંકડા છૂપાવવામાં આવતા નથીઃ પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. જોકે હજુ પણ સ્મશાનગૃહોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ‘સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી […]

શહેરોમાં દુકાનો ખોલવાની ત્રણ-ચાર કલાક મંજુરી આપોઃ વેપારીઓની સરકારને આજીજી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે નાના- મોટા શહેરોમાં અન્ય વ્યવસાય કરતા વેપારીઓમાં  રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વેપારીઓ સરકારના આ મીની લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. સરકારે નિયમોને આધિન રહીને […]

મંત્રી કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફના બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ

ગાંધીનગરઃ શહેરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારબાદ સોમવારે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો હતો. કૌશિક પટેલના પર્સનલ સંક્રેટરી હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં પણ ચાર […]

ગુજરાત વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો, રૂપાણી સરકારને ઘેરવાના પ્રયાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સરકારી જમીન ઉપર દબાણોના મામલે કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પર દબાણ થતા કલેક્ટર કાર્યવાહી કરી શકે છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ […]

લવજેહાદને લઇને રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ, ગૃહપ્રધાને કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે લવજેહાદને લઇને રાજ્ય સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. આ સત્રમાં રાજ્ય સરકાર કયા કયા મુદ્દાઓ પર વાત કરશે તે અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના મહાનુભાવો મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં […]

અમદાવાદ ભાજપમાં અસંતોષઃ ડેમેજ કંટ્રોલ કરવા પ્રદીપસિંહ જાડેજાને મેદાનમાં ઉતારાયાં

અમદાવાદઃ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નેતા-કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ અનેક ટીકીટ ઈચ્છુક નેતાઓ કાર્યકરો સાથે ભાજપના કાર્યાલય દોડી ગયા હતા. તેમજ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાહેજાએ નારાજ નેતા-આગેવાનોને સમજાવવાના પ્રયાસો શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code