1. Home
  2. Tag "Pranapratishtha"

વારાણસીઃ વર્ષો પહેલા ચોરાયેલી ‘મા અન્નપૂર્ણા’ની મૂર્તિની ફરીથી થશે પ્રાણપ્રતિષ્ઠા

દિલ્હીઃ બનારસના ઘાટ ઉપરથી વર્ષો વહેલા ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા હવે પરત આવી રહી છે. આ મૂર્તિ 14મી નવેમ્બરના રોજ વારાણસી પહોંચશે અને વિશ્વનાથ ધામ મંદિરમાં તા. 15મી નવેમ્બરના રોજ સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. મૂર્તિ દિલ્હીથી બનારસ આવશે. સમગ્ર માર્ગમાં માતા અન્નપૂર્ણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. […]

સુરતઃ સોના-ચાંદી અને અન્ય ધાતુથી બનેલા અદભૂત શિવલિંગની કરાઈ પ્રાણપ્રતિષ્ઠા

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિના હજુ ગઈકાલે જ પૂર્ણ થયો છે. ગઈકાલે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતના વેસુમાં ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં 51 કિલો સોના-ચાંદીથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સોનુ, ચાંદી, તાંબુ, પીતળ, કાંસ અને લોખંડની મિક્ષ ધાતુંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code