પ્રયાગરાજ ખાતે મળી મહાભારત કાળની સુરંગ, શું પાંડવો લાક્ષાગૃહ કાંડમાં અહીંથી જ નીકળ્યા હતા?
પ્રયાગરાજમાં મહાભારતકાલિન અવશેષો મળ્યા લાક્ષાગૃહ કાંડની સુરંગ મળી હોવાનો દાવો ચર્ચામાં મહાભારત કાળની કથામાં આજે પણ દરેક ભારતવાસીઓને બેહદ દિલચસ્પી છે અને લોકો તેના સંદર્ભે જાણવા માટે હંમેશા ઉત્સુક રહ્યા છે. આના કારણે તીર્થનગરી પ્રયાગરાજમાં મહાભારત કાળના લાક્ષાગૃહ જંગલને ફરીથી ચર્ચામાં આવી ગયું છે. કેટલાક દિવસો પહેલા ત્યાં ખોદકામમાં એક ખંડેરમાં પથ્થરોની સુરંગ જોવા મળી. […]