1. Home
  2. Tag "preparations"

પાકિસ્તાને સરહદ પારથી ગોળીબાર નહીં કરવાની તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે હોટલાઇન પર વાત કરી. વાતચીત દરમિયાન, પાકિસ્તાને કહ્યું કે તે સરહદ પારથી એક પણ ગોળી નહીં ચલાવે. વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોએ એક પણ ગોળી ચલાવવી જોઈએ નહીં. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. સેનાના જણાવ્યા […]

હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને ગુજરાત પોલીસે શાંતિ અને સૌહાર્દ માટે તૈયારીઓ કરી

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે, તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરઅને પોલીસ અધિક્ષકસાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે, […]

મહાકુંભ : યોગી સરકારે મહા શિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારીઓને લઈને આગોતરુ આયોજન કર્યું

લખનૌઃ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શરૂ થયેલો મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે છેલ્લું મહત્વપૂર્ણ સ્નાન યોજાવાનું છે, જેના માટે રાજ્યની યોગી સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. તેમાં સનાતન ધર્મની વિવિધ શાખાઓ, સંપ્રદાયો અને ધર્મોના સંતો અને ઋષિઓ, જેમાં દેશના ખૂણે […]

મહાકુંભઃ મૌની અમાવસ્યાના સ્નાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

મહાકુંભનગરઃ મહાકુંભ મેળાના વહીવટીતંત્રે 29 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા સ્નાન મહોત્સવ, મૌની અમાવસ્યા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. મૌની અમાવસ્યાના દિવસે લગભગ 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. મેળા વહીવટીતંત્ર અને પોલીસ ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમૃત સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને મેળા વહીવટીતંત્ર અને કુંભ પોલીસે […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય 2025ની ફાઈનલની લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરાઈ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી અને મહત્વપૂર્ણ સિડની ટેસ્ટ પછી, બે ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ ટેસ્ટ મેચ 11 જૂનથી 15 જૂન સુધી રમાશે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાવા જઈ […]

પ્રયાગરાજઃ કુંભ મેળાની તડામાર તૈયારીઓ, 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025 માં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાકુંભ મેળામાં લગભગ 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે અને સંગમથી મહાકુંભ સુધીની તમામ વિકાસ પ્રવૃત્તિઓ […]

ચેમ્પીયન ટ્રોફીની તૈયારીઓ માટે ICCનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટીમ આગામી સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાતે જવાની છે.એક અહેવાલ મુજબ તૈયારીઓ અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓનું નિરીક્ષણ કરવા માટે ICC ટીમ આગામી થોડા દિવસોમાં અગામી 10 દિવસમાં પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે.પ્રવાસ પછી, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ટૂર્નામેન્ટના સમયપત્રક અને ટિકિટ વેચાણની […]

અંબાજીમાં ભાદરવી મેળાની ધૂમ તૈયારીઓ, કલેકટરએ બેઠક બોલાવીને એક્શનપ્લાન તૈયાર કર્યો

અંબાજીમાં 12મીથી 18મી સપ્ટેબર દરમિયાન મહામેળો યોજાશે, કલેકટરે દરેક અધિકારીને અલગ-અલગ કામગીરી સોંપી, આ વખતે મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડવાની શક્યતા, અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ વખતે ભાદરવી પૂમનના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ […]

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં ધ્વજ પૂજા માટે ચાલતી તૈયારીઓ,

સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે 30 દિવસનો શ્રાવણ રુપી શોવિત્સવ આવી રહ્યો હોય મહાદેવની […]

અમદાવાદના સરસપુરમાં ભાણેજ જગન્નાથજીને આવકારવા ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ

 અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને દિને રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને હવે એક સપ્હા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ – સરસપુરના રણછોડરાય મંદિરમાં વાજતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code