1. Home
  2. Tag "President Murmu"

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ-30 ફાઈટર જેટમાં ઉડાન ભરી,આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન 

 રાષ્ટ્રપતિ મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો દિવસ સુખોઈ-30 ફાઈટર જેટમાં ભરી ઉડાન આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન   દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજે તમિલનાડુના બે દિવસીય પ્રવાસે,મહાશિવરાત્રીની ઉજવણીમાં લેશે ભાગ

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18-19 ફેબ્રુઆરીએ તમિલનાડુની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ 18 ફેબ્રુઆરીએ કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહાશિવરાત્રિની ઉજવણીમાં હાજરી આપશે. 112 ફૂટના આદિયોગીની સામે રાત્રી સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો પણ પરફોર્મ કરશે.ધ્યાનલિંગમાં પંચ ભૂત આરાધનાથી શરૂ કરીને, લિંગ ભૈરવી […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે,સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે

જયપુર:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે જશે,જ્યાં તેઓ રાજભવન ખાતે સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે અને આદિવાસી સમુદાયના સભ્યોને પણ મળશે.તે રાજસ્થાનમાં સોલાર પાવર સેક્ટર માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરશે અને 1,000 મેગાવોટના બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રાજભવન, જયપુર ખાતે રાજસ્થાનના ‘ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ’ ના […]

રાષ્ટ્રપતિ મુર્મુ આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે,પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

અમરાવતી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા સોમવારે આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ જિલ્લાના શ્રીશૈલ મંદિરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હૈદરાબાદથી હેલિકોપ્ટર દ્વારા મંદિરોના શહેર પહોંચશે.તેઓ શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન સ્વામી અને દેવી બ્રહ્મરાંભિકા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવાના છે. નાંદયાલ જિલ્લા પોલીસ રાષ્ટ્રપતિ […]

ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રેલવે એ ઘણા લોકો માટે સાચા અર્થમાં જીવનરેખા છે જેઓ રોજબરોજ નોકરી અથવા […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે,પરિયોજનાઓનું કરશે શિલાન્યાસ  

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે.તે ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને […]

ભવિષ્યમાં સરકારી નોકરી મેળવનારા તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ કરી મુલાકાત

દિલ્હી:ભારતીય પોલીસ સેવા, ભારતીય ટપાલ સેવા, ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા અને ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ અને ભારતીય રેડિયો રેગ્યુલેટરી સેવાના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓને સૌથી વધુ જવાબદારી ધરાવતા હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા છે. ગવર્નન્સ સિસ્ટમને રાષ્ટ્રીય મહત્વની નીતિઓને અમલમાં મૂકવાની તેમની […]

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત,રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર કરાયું હતું તેનું અનાવરણ  દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળના ધ્વજની નવી ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે.અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના એક […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે,અનેક પ્રોજેક્ટની ભેટ આપશે

અમદાવાદ:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત હશે. મુર્મુ સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેના પ્રવાસની શરૂઆત કરશે. બાદમાં તે GMERS, ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન/શિલાયાન્સ  કરશે. સાંજે તે ગુજરાત સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં […]

BSP સુપ્રીમો માયાવતીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, કહ્યું- દેશને તેમની પાસેથી ઘણી આશાઓ છે

દિલ્હી:બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અનુસૂચિત જનજાતિ (ST) સમાજ સાથે સંબંધ ધરાવતા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને ઔપચારિક રીતે અભિનંદન અને શુભકામના પાઠવી હતી.માયાવતીએ કહ્યું કે,તેઓ સમાજ અને દેશનું નામ રોશન કરે, આ જ ઈચ્છા છે. માયાવતીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code