અમદાવાદમાં મિલકતવેરો ન ભરનારાની દાદાગીરી, AMCએ મારેલા સીલ પણ તોડી નાંખ્યા
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે મિલકતોને સીલ કરવામાં આવે છે. રહેણાંકની મિલકતો સીલ કરી શકાતી નથી પણ કોમર્શિયલ મિલક્તો સીલ કરી શકાય છે. એએમસીએ છેલ્લા મહિનામાં અનેક કોમર્શિયલ મિલક્તોને સીલ માર્યા છે. પણ કેટલાક પ્રોપર્ટીધારકો મ્યુનિએ મારેલા સીલ […]