1. Home
  2. Tag "PULWAMA ATTACK"

પુલવામા હુમલા અંગે દિગ્વિજયસિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું, BJPના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

નવી દિલ્હીઃ પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો શ્રદ્ધાંજલી પાઠવી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે ગુપ્તચર એજન્સીને કારણે ભૂલ થયાનું નિવેદન આપ્યું હતું. દિગ્વિજયસિંહના નિવેદનના પગલે મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે, બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ તથા અન્ય ભાજપના નેતાઓએ દિગ્ગીરાજા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પુલવામા હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ […]

જમ્મુ -કાશ્મીર: પુલવામા હુમલાની ચોથી વર્ષગાંઠ,શહીદ જવાનોને લેથપોરામાં અપાશે શ્રદ્ધાંજલિ  

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલાની ચોથી વરસી છે.CRPFના લેથપોરા કેમ્પ સ્થિત શહીદ સ્મારક ખાતે 40 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. CRPF જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ડીજી દલજીત સિંહ ચૌધરી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. રક્તદાન શિબિર સાથે વિશેષ શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે.ચાર વર્ષ પહેલાં થયેલા આતંકી હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર 40 સીઆરપીએફ જવાના લોકોએ પોતાનો જીવ આપ્યો, […]

પુલવામા હુમલામાં યૂઝ કરેલ રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું: CAIT

પુલવામા હુમલાને લઇને થયો ચોંકાવનારો ખુલાસો પુલવામા હુમલામાં વપરાયેલું રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું CAITએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કૈટએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પુલવામામાં થયેલા હુમલામાં જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એમેઝોન પરથી મંગાવામાં આવ્યો હતો. આ સાથે જ કૈટ દ્વારા […]

પુલવામા એટેકમાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકી સહીત ત્રણ ઠાર, સેનાએ એન્કાઉન્ટર કરી લીધો બદલો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પુલવામાના ત્રાલમાં એક અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સુરક્ષાદળોએ આ આતંકીઓની લાશો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોને જપ્ત કર્યા છે. જણાવવામાં આવે છે કે માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ આતંકી મુદાસીર પણ સામેલ છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પુલવામા હુમલાના એક માસ્ટરમાઈન્ડના ઠાર […]

જમ્મુ-કાશ્મીર: અખનૂરમાં સેનાના કાફલા પર હુમલાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, આઈઈડી કરાયો નિષ્ક્રિય

જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોની સતર્કતાને કારણે એક મોટી આતંકી સાજિશ નાકામ થઈ છે. રાજ્યના અખનૂર જિલ્લામાં સુરક્ષાદળોએ એક આઈઈડીને નિષ્ક્રિય બનાવ્યો છે. જણાવવામાં આવે છે કે આ આઈઈડી દ્વારા આતંકવાદીઓનું નિશાન અહીંથી પસાર થનારી સેનાની ટુકડી હતી. ગત મહીને 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી સાજિશ હેઠળ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા 44 […]

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાનનું કબૂલાતનામું : “હા, અહીં છે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ”

ભારત એક લાંબા સમયગાળાથી મસૂદ અઝહરના પાકિસ્તાનમાં હોવાની વાત કહી રહ્યું છે. મસૂદના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા હુમલાની જવાબદારી લીધી છે. ભારતની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તે સતત પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનની સરકાર આને હંમેશા રદિયો આપતી રહી છે. હવે ખુદ પાકિસ્તાને કબૂલાત કરી […]

LIVE UPDATE: LOC પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક મહિલાનું મોત

પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન બેહદ છંછેડાયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતીય વાયુસીમા ક્ષેત્રમાં ઘૂસીને યુદ્ધવિમાનો દ્વારા બોમ્બ ફેંકયા છે અને તે દરમિયાન ભારતના બે યુદ્ધવિમાનોને કથિતપણે નિશાન બનાવ્યા હતા. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે એક […]

પુલવામા એટેકની કોર્ટના નિરીક્ષણમાં તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી કરી નામંજૂર

અરજીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા અને ઉરીમાં થયેલા હુમલામાં કથિત પ્રશાસનિક નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર કોઈપણ પ્રકારનો હુમલો કરનારાઓ પર કડક કાયદાકીય પગલા ઉઠાવવાની માગણી કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ વિનીત ઢાંડાએ આપી હતી. સુપ્રીમ કોર્ટે પુલવામા અને ઉરી હુમલાની તપાસનું નિરીક્ષણ કરવા અને પથ્થરબાજો વિરુદ્ધ કડક પગલા […]

પુલવામા એટેક પર મોટો ખુલાસો, ષડયંત્રમાં હતી પાકિસ્તાની સેનાના મેજરની સંડોવણી

પુલવામા એટેક પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓની મીટિંગ યોજાઈ હતી. યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની બેઠકમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ થયો હતો. 25 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને એલઓસી પર સરદારી લોન્ચ પેડ ખાતે આતંકીઓની બેઠક આયોજિત કરી હતી. […]

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત

પાકિસ્તાનમાં તેનાત ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાએ બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલ કાત કરીને ભારત અને પાકિસ્તાનના સંબંધો મામલે ચર્ચાવિચારણા કરી હતી. બંનેની મુલાકાત 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ થઈ છે. આ મામલામા સીઆરપીએફના 44 જવાનોની શહીદી થઈ છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ જ પોતાના હાઈકમિશનરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code