1. Home
  2. Tag "raid"

દિલ્હીમાં ISISના આતંકવાદીઓને શોધવા NIAના દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દિલ્હીમાં ISISના આતંકીઓને શોધી રહી છે. રાજધાનીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. NIAએ તેમના પર 3-3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ ત્રણેય આતંકીઓ પૂણે ISIS […]

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

સુરત ઉપરાંત રાજકોટમાં આઈડીની રેડ સુરત અને રાજકોટમાં આઈટીની તપાસનો ધમધમાટ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે કરચોરોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગની તપાસના અંતે કરોડોની કરચોરી […]

રાજકોટમાં જ્વેલર્સ જૂથ ઉપર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી, 25 બેંક લોકર સીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતી બે જ્વેલર્સ સંસ્થા ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડામાં લગભગ ચાર કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓએ બંને જૂથના વિવિધ બેંકમાં આવેલા લગભગ 25 જેટલા લોકર સીલ કર્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ઉત્તરપ્રદેશઃ બુલિયન-રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડની કરચોરી ઝડપાઈ

લખનૌઃ બુલિયન અને રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન અધિકારીઓને 200 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી આવી હતી. બિરહાના રોડની સ્થિત જૂથમાં તપાસમાં મોટાભાગની નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. અધિકારીઓએ 26 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ પણ જપ્ત કરી છે. આ સિવાય પ્રી-બુક કરાયેલા સોનાના દાગીનાનું વેચાણ બતાવીને વેપારીઓએ લગભગ 70 કરોડ […]

ગેરકાયદે લિંગ પરીક્ષણ મામલે આરોગ્ય વિભાગની કાર્યવાહી, બે સોનોગ્રાફી મશીન સીલ કરાયાં

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં તબીબની ગેરહાજરીમાં બિન લાયકાત ધરાવતી વ્યક્તિ સોનોગ્રાફીની પેક્ટીસ કરતી હતી. એટલું જ નહીં અહીં ગેરકાયદે રીતે લિંગ આધારિત ગર્ભ પરિક્ષણ પણ કરવામાં આવતું હતું. જેથી હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે ક્લિનિકમાં તપાસ હાથ ધરીને બે સોનોગ્રાફી મશીન સીલ કર્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં […]

પશ્ચિમ બંગાળમાં આકવેરા વિભાગનો સપાટો, બે જૂથ પાસેથી કરોડોની કરચોરી ઝડપાઈ

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળમાં રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ સહિત બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરમિયાન એક ગ્રુપ પાસેથી લગભગ રૂ. 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી. આ ઉપરાંત અન્ય જૂથ પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રસીદ અંગેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આ સર્ચ ઓપરેશનના પરિણામે 1.73 કરોડ રૂપિયાની […]

રાજકોટમાં 1600 કિલો નકલી પનીર પકડાયા બાદ આજે સુરતમાં પણ મ્યુનિએ પાડ્યા દરોડા

સુરતઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાએ ગઈકાલે રાજકોટ વિસ્તારમાંથી દરોડા પાડીને 1600 કિલો બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું. રાજકોટમાંથી 1600 કિલો બનાવટી પનીર પકડાયા બાદ  સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. સુરત શહેરના આરોગ્ય […]

સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતીનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ વિના ભારતીય માનકને અનુરૃપતાનો દાવો કરીને સિમેન્ટ પરીક્ષણ માટે ઉપયોગમાં આવનારી પ્રમાણભૂત રેતીના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારે અમદાવાદમાં કાર્યરત એકમ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતી ધરાવતી IS 650:1991 લખેલ લગભગ 31000 થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે […]

સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા

સુરત:  ગુજરાતમાં આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થતાં કેરીના ભાવ સામાન્ય કરતા વધુ છે. બજારમાં કેસર કેરી, રત્નાગીરી આફુસ સહિત કેરીઓ માર્કેટમાં વેચાય રહી છે. ત્યારે કેટલાક વેપારીઓ કાચી કેરીને ત્વરિત પકવવા માટે કાર્બન સહિત કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધિત છે. છતાં કેટલાક […]

રાજ્યની જેલોમાં તપાસ અંગે શું કહેવું છે પોલીસ વડાનું જાણો….

અમદાવાદઃ રાજ્યની 17 જેટલી જેલમાં 1700થી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ સાગમડે દરોડા પાડીને તપાસ કર્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક જેલોમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યની જેલોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code