ભારતમાં રેલવેના 34,665 પુલોનું આયુષ્ય 100 વર્ષ કરતા પણ વધારે
દિલ્હીઃ દેશમાં ભારતીય રેલવેના લગભગ 34 હજારથી વધારે પુલ 100 વર્ષ કરતા જુના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં દર વર્ષે બે વખત આ પુલોનું ભારતીય રેલવે દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. પુલની સ્થિતિનું નીરિક્ષણ કરવા માટે સંખ્યાત્મક રેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. રેલવે મંત્રી પિયૂષ ગોયલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 6 વર્ષમાં રેલવેની […]