ગીર-સોમનાથ જીલ્લામાં વરસાદનો કહેર , વડુમથક ગણાતા વેરાવળમાં ચારેતરફ પાણી જ પાણી
સાહીન મુલતાની- ગીર-સોમનાથઃ- રાજ્યભરમાં ચોમાસું બરાબર જામી ચૂકી છે ત્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ બન્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગીર સોમનાથ જીલ્લાની તો અહી સતત 3 દિવસથી વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને ગીર સોમનાથનું વડુમથક ગણાતા વેરાવળમાં પરિસ્થિતિ એવી […]