1. Home
  2. Tag "rainfall"

ગુજરાતમાં શુક્રવારે બપોર સુધીમાં 91 તાલુકામાં વરસાદ, સુરતમાં 4 ઈંચ, રોડ પર પાણી ભરાયા

સુરતઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અને છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં 4 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાય ગયો હતા. સુરતના ઉમરપાડામાં 4 ઈંચથી વધુ તેમજ નવસારીના ખેરગામ, વલસાડના કપરાડામાં ત્રણ ઈંચ તેમજ બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને […]

ગુજરાતમાં રવિવારે સવારે 9 તાલુકામાં પડ્યો વરસાદ, પોરબંદર અને ભાણવડમાં બે ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાનું આગમન થઈ ગયું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન બાદ જોર ધીમી પડ્યુ હતું. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દરમિયાન આજે રવિવારે સવારે નવ તાલુકામાં વરસાદમા ઝાપટાં પડ્યા હતા. જેમાં પોરબંદર અને દેવભૂમી દ્વારકાના ભણાવડમાં બે ઈચ વરસાદ પડ્યો […]

રાજ્યના 26 તાલુકામાં વરસાદ, 18 જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસું ગમે તે ઘડીએ એન્ટ્રી કરશે… નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં આવે છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 31ની આસપાસ આવશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે. કેરળમાં 31 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજથી અને પૂર્વ ભારતમાં 18 મેથી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી […]

પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે રવિવાર સુધી પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વિવિધ સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ […]

ગુજરાતમાં 173 તાલુકામાં પડ્યો વરસાદ, ગોધરા અને શહેરામાં 9 ઈંચ, બે દિવસ ભારે વરસાદની આગાહી,

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ ભારે વરસાદ પડ્યો છે, રવિવારે 186 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરામાં વન ઈંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે મહિસાગરના વિરપુર,  અને સાબરકાંઠાના તલોદમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત […]

ગુજરાતમાં કેટલાક જગ્યા પર વરસાદ પડવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આગાહી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી,ગાંધીનગર, ખેડા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ ઉમરગામમાં 12 અને વાપીમાં 10.5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે.  24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 12 ઈંચ અને વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા […]

ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ, ઘોઘામાં 3 ઈંચ, રાજકોટમાં ઘોઘમાર, વીજળી પડતા શ્રમિકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકામાં ત્રણ ઈંચ,  તથા અમરેલી, બરવાળા,  ભાવનગર શહેર, સહિત 94 તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સાંજે 4થી 6 વાગ્યા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજકોટ […]

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં 25 ફુટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું હોવાથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હાલ તો ટળ્યું છે, જો કે, વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં 25 ફુટથી વધુની ઉંચાઈના મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code