1. Home
  2. Tag "Raj Thackeray"

મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાત, શું થઈ ચર્ચા જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ સમર્થકોની સાથે મળીને ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી. જેથી ઉદ્રવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર પડી ગઈ હતી. શિવસેનામાં ઉદ્રવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દા ઉપર તકરાર ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે […]

મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ  મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, […]

અજિત પવારના પગલાથી અજાણ હોવાનો શરદ પવાર દાવો રાજકીય નાટકઃ રાજ ઠાકરનો આક્ષેપ

મુંબઈઃ એનસીપીના સિનિયર નેતા અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)થી અલગ થઈ ગયા છે. ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારને આ વાતની જાણ હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ […]

લાઉડસ્પીક મામલે રાજ ઠાકરેએ બાલા સાહેબનો વીડિયો પોસ્ટ કરી ઉદ્ધવ ઠાકરેને કર્યાં સવાલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે. તબીજી તરફ સરકાર અને પોલીસ આ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજ ઠાકરેએ શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનો લાઉડસ્પીકરને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. pic.twitter.com/S0t3vi9X48 — […]

રાજ ઠાકરે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા જશે

મુંબઈઃ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની રાજ ઠાકેરેએ માંગણી કરતા લાઉડસ્પીકરને લઈને વિવાદ ઉભો થયો છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની જાહેરાત કરી હતી. તેમજ તા. 1લી માર્ચના રોજ તેઓ ઔરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે. તેમજ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, હિન્દુઓને 3 મે સુધી રાહ જોવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code