1. Home
  2. Tag "rajashthan"

ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે દ્વિપક્ષીય પ્રશિક્ષણ કવાયતનો રાજસ્થાન ખાતે આજથી આરંભ -આ અભ્યાસને ‘ઓસ્ટ્રા હિંદ-22’  નામ અપાયું

ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે આજથી અભસ્યાસ શરુ રાજસ્થાન ખાતે બન્ને દેશ પોતાની ક્ષમતાનું કરશે પ્રદર્શન   દિલ્હીઃ- ભારતીય સેના સતત મજબૂત બની રહી છે કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી હવે આત્મનિર્ભર ભારત હેઠળ અનેક સુવિધાઓ સેનાને પુરી પાડવામાં આવે છે જેથી તેનું શક્તિ પ્રદર્શન મજબૂત બને ત્યારે આજરોજ ભારતીય સેના ઓસ્ટ્રેલિયા સાથે મળીને રાજસ્થાનમાં સંયુક્ત […]

ઉદયપુરમાં હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્ર઼ોને અપાશે સરકારી નોકરી

 હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્રોને સરકારનો સાથે બન્ને પુત્રોને અપાશે સરકારી નોકરી   ઉદયપુરઃ- તાજેતરમાં ઉદયપુરમાં  ટ્રેલસ કન્હૈયાલાલની હત્યાની ઘટના બની હતી ત્યારથી લઈને દેશભરમાં આરોપીને સજાની માંગ કરાી હતી આ સાથે જ મૃતકના પરિવારની મદદે સરકારે પણ હાથ લંબાવ્યો હતો,રાજ્યસરકાર તથા કેન્દ્ર સરકારે પરિવારને આર્થિક નમદદની જાહેરાત કરી હતી જો કે હવે આતંકવાદી […]

રાજસ્થાનના ચિત્તોડગઢમાં RSS કન્વીનરની હત્યા- લોકોમાં ભારે રોષ, શહેરમાં કલમ 144 લાગુ

ચિત્તોંડગઢમાં RSS કન્વીનરની હત્યા સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ જયપુર – છેલ્લા ઘણા સમયથી આરએસએસ કમ્વીનરની હત્યા થઈ હોય એવા કેસ સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત આવી જ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢમાં બનવા પામી છે,રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કન્વીનર રત્ના સોનીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો […]

રાજસ્થાનના ભીલવાડામાં યુવકની હત્યા બાદ તણાવપૂર્ણ માહોલ- ઈન્ટરનેટ સેવા બંધ

રાજસ્થાનના ભીલવાડામાં તણાવપૂર્ણ માહોલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરાઈ જયપુરઃ-રાજસ્થાનના ભીલવાડામાં ફરી એકવાર સાંપ્રદાયિક તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. વિતેલા દિવસને મંગળવારે એક  યુવકની હત્યા બાદ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે,તો આ સાથે જ ત્યારે ભાજપે બુધવારે આ મુદ્દે બંધ પાળ્યું છે. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને મંગળવારના રોજ […]

રાજસ્થાનમાં જાન લઈજતા દુલ્હાની કાર નદીમાં ખાબકી- દુલ્હા સહીત 9 લોકોના મોત

રાજસ્થાનમાં જાનૈયાઓને નડ્યો એકસ્માત કાર  ચંબલસ નદીમાં ખાબકી દુલ્હા સહીત 9 લોકોના થયા મોત જયપુર – આજે વહેલી સવારે જાણે રાજસ્થાનમાં  એક લગ્ન પર કાળ મંડરાઈ રહ્યો હતો.રાજસ્થાનના કોટા જિલ્લામાં આજરોજ રવિવારે વહેલી સવારે એક જાન લઈને જતી કાર સાથે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી આ કાર  નદીમાં ખાબકી પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જાન લઈ […]

રાજસ્થાન સ્થિત અજમેરની દરગાહમાં હવેથી વીડિયા અને ફોટોગ્રાફી પર પ્રતિબંઘ

અજમેર દરગાહ શરીફને લઈને લેવાયો મહત્વનો નિર્ણય હવેથી વીડિયો-ફોટોગ્રાફી નહી કરી શકાય જયપુરઃ- ભારત દેશના કેટલાક ઘાર્મિક સ્થળો અવા છે કે જ્યા મોબાઈલ ફોન કે કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે, ત્યારે હવે ભારતમાં જાણીતી રાજ્સ્થાનના અજમેરમાં સ્થિતિ દરગાહને લઈને પણ કંઈક આવો નિયમ લાગૂ કરાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સૂફી સંત ખ્વાજા ગરીબ […]

રાજસ્થાનમાં કપ્પા વેરિએન્ટનો વધતો કહેર -વધુ એક સંક્રમિત મળી આવતા દર્દીઓની સંખ્યા 11 થઈ

રાજસ્થાનમાં કપ્પા વેરિએન્ટનો વધુ એક કેસ નોંધાયો કુલ દર્દીઓની સંખ્યા હવે 11 થઈ જયપુરઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાયેલો જોવા મળી રહ્યો છે ,જો કે કોરોનાની બીજી લહેરની ગતિ ઘીમી પડેલી જોય શકાય છએ, પરંતુ કોરોનાના કેસોની સાથે સાથે જ તેના અવનવા પ્રકારોએ દેશભરના જુદા જુદા રાજ્યોમાં કહેૈર ફેલાવ્યો છે,દેશમાં ડેલ્ટા ,ડેલ્ટા પ્લસ અને હવે […]

દેશમાં ડેલ્ટા પ્લસનું વધતુ જોખમઃ- રાજસ્થાનમાં નોંધાયો પ્રથમ કેસ

રાજસ્થાનમાં ડેલ્ટા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો દેશના 11 રાજ્યોમાં ડેલ્ટા વેરિએન્ટનો ભય દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી થવાને આરે છે,જો કે  ડેલ્ટા પ્લસના વધતા જતા કેસો સરકાર અને નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બન્યા છે. ડેલ્ટા પ્લસનું વધતું સંક્રમણ ત્રીજી તરંગનું કારણ બની શકે છે તેમ લોકો દ્રારા કહેવામાં આવી રહ્યું  છે. તે જ […]

રાજ્ય કક્ષાએ જીનોમ સિક્વન્સિંગની સુવિધા શરૂ કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું રાજસ્થાન- જે નવા વાયરસના પ્રકાર વિશે માહિતી આપશે

રાજસ્થાન જીનોમ સિક્વન્સિંગ શરુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું જે કોરોનાના નવા પ્રકારની માહિતી પ્રદાન કરશે   દિલ્હીઃ- જયપુરની એસએમએસ મેડિકલ કોલેજમાં જીનોમ સિક્વન્સિગ (આનુવંશિક અનુક્રમ) સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સાથે, રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્યનું રાજ્ય બન્યું છે,કે જે રાજ્ય કક્ષાએ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગની સુવિધા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય મંત્રી  ડો. રઘુ શર્માએ આ અંગે […]

રાજસ્થાન સરકારે પતંજલિના સરસવનું તેલ ખરાબ ગુણવત્તાનું હોવાનો દાવો કર્યોઃ- અલવરની તેલ મીલ કરાઈ બંધ

રાજસ્થાન કરકારે પતજંલિના તેલની મીલ કરી બંધ સરસવનું તેલ ખરાબ ગુણવત્તાનું હોવાનો દાવો દિલ્હીઃ- બાબારામ દેવ છેલ્લા ઘણા દિવસોથી પોતોના એલોપેથિના નિવેદનને લઈને વિવાદમાં  સપડાયા છે, ત્યારે હવે રાજસ્થાન કરકારે પતંજલિના સરસવના તેલની ગુણવત્તા ખરાબ હોવાનો દાવો કર્યો છે, આ સાથે જ અલવરમાં સ્થિત સરસવના તેલની મિલ પણ બંધ કરી છે. રાજસ્થાન સરકારે પતંજલિના નામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code