1. Home
  2. Tag "Rajiv shukla"

IPL 2021ના બાકીના મેચો ક્યારે રમાશે? જાણો શું કહ્યું BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ

IPL 2021ની બાકીની મેચોની અનિશ્વિતતા વચ્ચે BCCI ઉપાધ્યક્ષે આપ્યું નિવેદન IPLનું આયોજન 15 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબરની વચ્ચે થશે IPL બાદ ટી 20 વર્લ્ડકપનું આયોજન થવાની સંભાવના નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે IPL 2021 સ્થગિત થયા બાદ બાકીના 31 મેચોને રમાડવાની તારીખોને લઇને હજુ પણ અનિશ્વિતતા પ્રવર્તી રહી છે ત્યારે આ વચ્ચે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ […]

સંપૂર્ણ રદ્દ નથી થઇ IPL 2021, જાણો ક્યારે રમાશે બાકીની મેચ

કોરના વાયરસના કહેર બાદ BCCIએ IPL 2021 સસપેન્ડ કરી જો કે બાકીની 31 મેચ અંગે BCCIના ઉપાધ્યક્ષ કરી સ્પષ્ટતા IPL-14ની બાકીની મેચો યોગ્ય સમયે રમાશે નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે આઇપીએલની 14મી સીઝન સ્થગિત કરવાની નોબત આવી છે. અનેક ટીમોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા અંતે BCCIએ IPL 2021ને સસપેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. IPL […]

આજે બીસીસીઆઇની એજીએમ યોજાશે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાના નામ પર લાગી શકે છે મહોર

આજે અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાશે આ એજીએમમાં કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાની પસંદગી બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થઇ શકે આ બેઠકમાં અગાઉ આ માટેની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે અમદાવાદ: આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાવા જઇ રહી છે. આ એજીએમ બેઠક પર સૌ કોઇની નજર મંડાયેલી છે. બીસીસીઆઇના રાજકારણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code