1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં ગણોશોત્સવને લીધે પ્રતિદિન 1000 કિલો ફૂલોનું વેચાણ, ફુલ બજારમાં તેજી

રાજકોટઃ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહાત્મ્ય હોય છે, અને ઘણા જાહેર તહેવારો વિશેષરૂપથી ઊજવવામાં આવતા હોવાથી તેની સાથે લોકોની નાની-મોટી રોજગારી પણ મળી રહેતી હોય છે. રાજકોટ શહેરમાં ગણેશોત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. ઘણાબધા લોકોએ શ્રીજીની સ્થાપના પોતાના ઘરમાં વાજતે-ગાજતે કરી છે, ઉપરાતં શહેરની શેરીઓના નાકે પંડાળોમાં ગણેશજીની મોટી-મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી […]

રાજકોટમાં ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સધીના BRTSના ભાડાંમાં તોતિંગ વધારો

રાજકોટ : શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ કોઈપણ જાહેરાત વિના જ બીઆરટીએસના ભાડામાં વધારો કરી દીધો છે.માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના રૂટના ભાડામાં દોઢાથી ડબલ ગણો ભાવ વધારો ઝીંક્યો છે. કેટલાક રૂટમાં દોઢ ગણો તો અમુક રૂટમાં ડબલ ભાવ વધારો ઝીંકી દેવાયો છે. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડીનું પહેલા ભાડું 15 રૂપિયા હતું, જે હવેથી વધારી 25 […]

રાજકોટમાં 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ યોજાશે

રાજકોટઃ  દેશમાં ક્રિકેટરસિકોમાં એશીયાકપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચ ચાલી જ રહ્યો છે, ત્યારે રાજકોટના આંગણે  ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચનો ક્રિકેટ મેચ રમાશે. આગામી તા. 27 મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાનારી આ મેચ માટે ટીકીટનું વેચાણ આગામી તા. 17મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આવતા મહિનાથી શરૂ થનારા વર્લ્ડ-કપ પૂર્વેની આ અંતિમ મેચ હોવાથી ક્રિકેટ રસિકોમાં ભારે […]

રાજકોટના સીમાડે કરોડોના ખર્ચે બનાવાયેલા હીરાસર એરપોર્ટમાં અપુરતી સુવિધા, પ્રવાસીઓ પરેશાન

રાજકોટઃ શહેરથી 31 કિમી દૂર અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું એરપોર્ટ લોકાર્પણ બાદ મહિનામાં શરૂ કરી દેવાયું છે. પરંતુ આ એરપોર્ટ પર અપુરતી સુવિધાથી પ્રવાસીઓ અકળાયા છે. પ્રવાસીઓ એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. કે, આના કરતા તો જુનું એરપોર્ટ સારૂ હતું, કારણ કે શહેરની મધ્યમાં હતું અને તમામ સુવિધાઓ […]

રાજકોટ શહેરના મેયર અને ડે.મેયર સહિતના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં મેયર અને ડેપ્યુટી મેડર સહિતના હોદ્દેદારોની વરણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે. રાજકોટ શહેરના નવા મેયર તરીકે નયનાબેન પઢેડિયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ […]

રાજકોટ: રસરંગ મેળાનો પાંચમો દિવસ,સાત લાખથી વધારે લોકોએ લીધી મુલાકાત

રાજકોટ રસરંગ લોકમેળાનો આજે પાંચમો દિવસ ચાર દિવસમાં કુલ 7 લાખથી વધુ લોકોએ મેળાની માણી મજા  હજુ બે દિવસ એટલે કે આજ અને આવતીકાલ સુધી ચાલશે મેળો બે દિવસમાં 4 લાખ જેટલા લોકો મેળાની લઇ શકે છે મુલાકાત ગઇકાલે પણ 2 લાખથી વધુ લોકોએ માણી હતી મેળાની મજા રાજકોટ: હાલ જન્માષ્ટમીનો પર્વની ઉજવણી કરવામાં આવી […]

રાજકોટના હીરાસર એરપોર્ટથી હવે STની E-બસ સેવા મળશે, ફ્લાઈટ્સના શેડ્યુલ મુજબ બસ દોડાવાશે

રાજકોટઃ શહેરના ભાગોળે હીરાસર ગામ પાસે કરોડો રૂપિયયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદીના હસ્તે જુલાઈમાં લોકાર્પણ કરાયા બાદ આગામી તા. 10મી સપ્ટેમ્બરને રવિવારથી ફ્લાઈટ્સ ઉડાન ભરવા લાગશે. શહેરનું જુનુ એરપોર્ટ બંધ કરી દઈને સ્ટાફ સહિત ઓફિસ નવા એરપોર્ટ ખાતે ખસેડવામાં આવી છે. એટલે હવે રવિવારથી એરપોર્ટ ધમધમતુ બની જશે. […]

રાજકોટનો રસરંગ લોકમેળામાં હવે લોક લાગણીને માન આપીને એક દિવસનો વધારો કરાયો

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનાં રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જન્માષ્ટમીના દિને તો ત્રણ લાખથી વધુ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. પાંચ દિવસીય આ મેળો તા. 9 સપ્ટેમ્બર એટલે કે શનિવાર સુધી યોજાવાનો હતો. પરંતુ  લોક લાગણીને માન આપીને મેળાની મુદ્દતમાં એક દિવસનો […]

રાજકોટમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ 10મી સપ્ટેમ્બરથી પ્રવાસીઓથી ધમધમી ઉઠશે

રાજકોટઃ શહેરથી 30 કિમી દુર અમદાવાદ જતાં હાઈવે નજીક હીરાસર ગામ પાસે નવુ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા બાદ હવે આગામી તા. 10મીથી એરપોર્ટ પર ફ્લાઈટ્સનું નિયમિત ઉડાન ભરાશે. હાલ શહેરની મધ્યમાં આવેલુ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અને તમામ સ્ટાફને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્શળાંતર કરી દેવામાં આવ્યો છે. 10મીથી […]

રાજકોટના રસરંગ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ, મેળાને માણવા લોકો ઉમટી પડ્યાં

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ગામેગામ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં રંગાલી રાજકોટમાં પાંચ દિવસના મહામેળાનો પ્રારંભ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયા દ્વારા કરાયો હતો. જેમાં ખેલૈયાઓ લોક નૃત્યના રંગે રંગાયા હતા. આ લોકમેળાનું નામ ‘રસરંગ લોકમેળો’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા આ લોકમેળામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code