1. Home
  2. Tag "RAM NAGARI"

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક માસમાં જ રામલલાને 100 કરોડ રૂપિયાનો ચઢાવો, દેશદુનિયામાંથી દાન-દક્ષિણાનું ઘોડાપૂર

અયોધ્યા: રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અત્યાર સુધીમાં એક માસમાં એક અબજથી વધુની દાન-દક્ષિણા આવી ચુકી છે. આ એ ચઢાવો છે કે જે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રને ચેક અથવા રશીદના માધ્યમથી ભક્તો દ્વારા સમર્પિત કરાય છે. આના સિવાય દાનપાત્ર અને ઓનલાઈન બેંક ખાતામાં મોકલવામાં આવનારી ધનરાશિ અલગ છે. તેનો હિસાબ બેંક દ્વારા જ પ્રાપ્ત થશે. આના સંદર્ભે ભારતીય સ્ટેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code