1. Home
  2. Tag "ramnath kovind"

6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં

નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશભરમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાના વિષય પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. પેનલમાં કુલ 47 રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમાં 32 પક્ષોએ વન નેશન-વન ઈલેક્શનને ટેકો આપ્યો છે અને 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. સૌથી મોટી વાત એ છે […]

વન નેશન વન ઈલેક્શન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કોવિંદ કમિટીએ સોંપ્યો રિપોર્ટ, 18626 પૃષ્ઠોનો છે અહેવાલ

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યોની વિધાનસભા સહીતના વિભિન્ન નિગમોની એકસાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી ઉચ્ચસ્તરીય સમિતિએ ગુરુવારે એક રાષ્ટ્ર-એક ચૂંટણી પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. સમિતિએ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા બાબતેની ભલામણનો રિપોર્ટ સોંપ્યો છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં રચવામાં આવેલી સમિતિને હાલના બંધારણીય માળખાને […]

ભારત દેશ સુરક્ષિત હાથોમાં છે – પૂર્વ રાષ્ટ્રપતિએ પીએમ મોદીના નેતૃત્વ પ્રસંશા કરતા કહ્યું

દિલ્હીઃ પીએમ મોદીના નેતૃત્વના દેશભરમાં વખાણ થી રહ્યા છે ત્યારે ભારતનું ભવિષ્ય પણ શ્રેષ્ઠ હાથમાં છે તે વાત દેશના તમામ નેતાઓ પણ માને છે ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીના નેતૃત્વની પ્રસંશા કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં […]

કેન્દ્રનો મહત્વનો નિર્ણયઃ- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપાશે Z + શ્રેણીની સુરક્ષા

કેન્દ્રનો પૂર્વ રાષ્ટ્રપતિને લઈને મહત્વનો નિર્ણય પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપાશે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દિલ્હીઃ- દેશના ઉચ્ચ સ્થાપન પર કાર્યભાર સંભાળતી હસ્તીઓને કેન્દ્ર દ્રારા અલગ અલગ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હોય છે ત્યારે હવે કેન્દ્રની સરકારે આ શ્રેણીમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પૂર્વ રાષ્ટ્રીયપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં વધારો કરાયો […]

વિશાખાપટ્ટનમઃ રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિનું આયોજન – નૌસેનાના કાફલાનું કર્યું  નિરિક્ષણ , રક્ષામંત્રી પણ ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આંધ્ર પ્રદેશની મુલાકાતે નૌકાદળના કાફલાનું નિરિક્ષણ કર્યું રક્ષામંત્રી રાજનાશ સિહં પણ ઉપસ્થિતિ રહ્યા   વિશાખાપટ્ટનમઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજ રોજ સોમવારે વિશાખાપટ્ટનમની મુલાકતે પહોચ્યા હતા ,સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છેઅહી તેઓ એ પૂર્વી નૌસેના કમાન્ડની મુલાકાત લીધી હતી. 12મી પ્રેસિડેન્ટ્સ ફ્લીટ રિવ્યુ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને ‘સંત ગુરુ રવિદાસ જયંતિ’ની શુભેચ્છાઓ પાઠવી – પ્રેમ અને સમાનતાનો આપ્યો સંદેશ

આજે ગપુરુ રવિદાસ જયંતિ રાષ્ટ્રપતિ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ દિલ્હીઃ- દેશભરમાં આજે ગુરુ રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરી કરવામાં આવી રહી છે. આજના આ શુભ પ્રસંગ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રામનાથ કોવિંદે તેમના સંદેશમાં મહાન સંત દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને પ્રેમ, સમરસતા અને સમાનતા આધારિત સમાજનું નિર્માણ કરવા આહવાન કર્યું છે. રાષ્ટ્રપતિએ […]

બાંગ્લાદેશના 3 દિવસીય પ્રવાસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવાના, 50માં વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશની ત્રણ દિવસીય મુલાકાત માટે રવાના તેઓ 50માં વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપશે આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને લઇને પણ ચર્ચા થવાની શક્યતા નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવે બાંગ્લાદેશના પ્રવાસ માટે રવાના થશે. તેઓ 50માં વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ જવા રવાના થયા છે. તેમની પ્રથમ ત્રણ દિવસની રાજ્ય મુલાકાત […]

રાષ્ટ્રપતિ કોવિંદનો સુરક્ષા પ્લાન થયો લીક, ષડયંત્ર હતું કે માત્ર ભૂલ આ અંગે તપાસ શરુ

રાષ્ટ્રપતિ કોવિંદનો સિક્યોરિટી પ્લાન લીક આ મામલે તપાસ હાથ ધરવામાં આવી   દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા યોજના લીક થવાની તપાસ શરૂ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતીપ્રમાણે, આ સુરક્ષા યોજના બે ડઝન પોલીસ અને વહીવટી અધિકારીઓ અને તેમના ગૌણ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી. આ મામલાની તપાસ એડીસીપીને સોંપવામાં આવી છે. ત્યારે […]

ભાવનગરમાં આવાસોના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ સવારે દિલ્હી જવા રવાના થયા

ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી તલગાજરડા ચિત્રકુટમાં સંત મોરારીબાપુ સાથે ધાર્મિક સત્સંગ કર્યા બાદ રાષ્ટ્રપતિએ ભાવનગર પરત ફરીને ઈ ડબલ્યુ એસ આવાસોનું લોકોર્પણ કર્યું હતું અને ભાવનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી આજે  શનિવારે સવારે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. ભાવનગર પ્રથમ વાર આવેલા રાષ્ટ્રપતિ અને પરિવારના સભ્યો સર્કિટ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના 3 દિવસીય પ્રવાસેઃ પ્રથમ દિવસે ગાંઘીનગર રાજભવન ખાતે રોકાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે હાઈકોર્ટની મુલાકાત પણ લેશે આર્થિક રીતે નબળા વર્ગના એક હજારથી વધુ પરિવારોને મકાનોનું કરશએ વિતરણ દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવનાર છે. કોવિંદ તેમની મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં રાજભવન ખાતે રોકાશે અને આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો માટે હાઈ ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code