1. Home
  2. Tag "ramnath kovind"

ઇઝરાયલ, લક્ઝમબર્ગ, ઈજિપ્ત અને સ્લોવેનિયાના રાજદૂતઓએ ઓળખપત્રો રાષ્ટ્રપતિ કોવિંદ સમક્ષ પ્રસ્તુત કર્યા

રાજદૂતઓએ ઓળખપત્રો રાષ્ટ્રપતિ સમક્ષ કર્યા પ્રસ્તુત  કોરોના બાદ આયોજિત આ પ્રકારનું પ્રથમ આયોજન  રાષ્ટ્રપતિએ ચારેય રાજદૂતો સાથે કરી અલગ-અલગ વાતચીત દિલ્હી :રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 26 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ ભવનના અશોકા હોલમાં ગ્રાન્ડ ડચી ઓફ લક્ઝમબર્ગ, સ્લોવેનિયા, રિપબ્લિક, ઇઝરાયલ અને અરબ રિપબ્લિક ઓફ ઇજિપ્તના રાજદૂતોના ઓળખપત્રો સ્વીકાર્યા. કોવિડ-19 મહામારી પછી શારીરિક સ્થિતિમાં આયોજિત આ પ્રકારનું […]

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા CJI એનવી રમન અને જસ્ટિસ લલિત- રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કરીને આપી માહિતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા CJI એનવી રમન  રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હીઃ- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણ અને જસ્ટિસ યુયુ લલિત વિતેલા દિવસને સોમવારના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી શેર કરવામાં આવી છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ […]

75મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને કરશે સંબોધિત, આપશે ખાસ સંદેશ

આજે સાંજે રામનાથ કોવિંદ દેશને સંબોઘિત કરશે દેશની જનતાના આપશે ખાસ સંદેશ દિલ્હીઃ આવતી કાલે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પર્વને લઈને અનેક પ્રકારની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.15 ઓષ્ટની પૂર્વ સંધ્યાને દેશના રાષ્ટ્રપતિ પણ દેશની […]

 15 વર્ષમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ કરશે ટ્રેનનો સફર- રામનાથ કોવિંદ શુક્રવારે ટ્રેનમાં દિલ્હીથી કાનપુર રવાના થશે

15 વર્ષમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ કરશે ટ્રેનનો સફર રામનાથ કોવિંદ પોતાના જન્મસ્થાને કાનપુર જશે શુક્રવારે તેઓ દિલ્હીથી ટ્રેનમાં કાનપુર માટે નીકળશે   દિલ્હીઃ-ભારતના  રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ શુક્રવારે કાનપુરની મુલાકાતે જઈ રહ્યા  છે. 15 વર્ષમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે દેશના રાષ્ટ્રપતિ ટ્રેનની મુસાફરી કરશે. રાષ્ટ્રપતિ જૂના મિત્રો અને સબંધીઓને મળવા […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત બગડી, છાતીમાં દુ:ખાવા બાદ કરાયા દાખલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી તેમની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા ડૉક્ટરોની ખાસ ટીમ દ્વારા તેમનું રૂટિન ચેક-અપ કરાયું નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. વહેલી સવારે તેમને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. રાષ્ટ્રપતિએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેમને દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે […]

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લીધી કોરોના વેક્સિન – આર્મી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વેક્સિનનો પહેલો ડોઝ લીધો આર્મી હોસ્પિટલમાં લીધી વેક્સિન દિલ્હી – છેલ્લા બે દિવસથી દેશભરની મહાન હસ્તિઓ, નેતાઓ કોરોના વેક્સિનનો ડોઝ લઈ રહ્યા છે, આ પહેલા પીએમ મોદીએ પણ વેક્સિનનો ડોઝ લીધો હતો ત્યારે આજ રોજ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રસીકરણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code