1. Home
  2. Tag "Reliance"

ગ્રીન કોમ્પ્લેક્સ, નોકરીઓ, પહેલો કાર્બન ફાઈબર, મુકેશ અંબાણીએ ગુજરાત માટે કર્યા આ 5 કમિટમેન્ટ્સ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે. જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ છે નરેન્દ્ર મોદી, આખી દુનિયા સાંભળે છે વાત: મુકેશ અંબાણી

ગાંધીનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ છે કે તેઓ ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદી જ્યારે બોલે છે, તો આખી દુનિયા સંભાળે છે. તેમણે પોતાના મુંબઈથી ગુજરાત આવવાને લઈને કહ્યુ કે હું ભારતની ગેટવે સિટીથી […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ગીગા ફેક્ટ્રીના પ્રારંભની ઘોષણા, મુકેશ અંબાણીએ કહ્યુ- રિલાયન્સ હંમેશા રહેશે ગુજરાતની કંપની

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત શિખ સંમેલનના 10મા સંસ્કરણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત આધુનિક ભારતની વૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. તેમણે કહ્યુ કે હું આજે પુનરોચ્ચાર કરું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાંથી એક તૃતિયાંશ રોકાણ ગુજરાતમાં કર્યું છે. 2024ના બીજા છ માસિક સમયગાળામાં […]

મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું,આકાશ અંબાણીની ચેરમેન તરીકે નિમણૂક

આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન મુકેશ અંબાણીએ ડાયરેક્ટર પદેથી આપ્યું રાજીનામું Jioના MD તરીકે પંકજ મોહન પવારની નિમણૂક મુંબઈ:આકાશ અંબાણીને રિલાયન્સ જિયોના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રિલાયન્સ જિયોની બોર્ડ મીટિંગમાં આજે આ નિર્ણયને લીલી ઝંડી આપવામાં આવી હતી.બોર્ડે આકાશ અંબાણીની અધ્યક્ષ તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે.તે જ સમયે, મુકેશ અંબાણીએ કંપનીના ડિરેક્ટર […]

તો નહીં થાય રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલ? સુપ્રીમે આપ્યો ઝટકો, એમેઝોનના પક્ષમાં ગયો ચુકાદો

રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલને ઝટકો સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ નવી દિલ્હી: રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની વચ્ચે થયેલી ડીલને ઝટકો લાગ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે એમેઝોનની અરજી પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે […]

ટાટા ગૃપનો બીગ બાસ્કેટમાં પ્રવેશઃ હવે રિલાયન્સ, એમેઝોન સહિત રિટેલ માર્કેટ કંપનીઓ સાથે સ્પર્ધા થશે

નવી દિલ્હી:  ટાટા ડિજિટલે ઓનલાઈન ગ્રોસરી બિગબાસ્કટમાં મેજોરિટી સ્ટેક હસ્તગત કરી લીધા છે. આ સોદાની સાથે જ દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ ટાટા ગ્રુપની હવે રીટેલમાર્કેટમાં મુકેશ અંબાણીની રિલાયન્સ રીટેલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે સીધી ટક્કર થશે. ટાટા ડિજિટલે આ ડીલ કેટલાક રૂપિયામાં થઈ તેનો ખુલાસો નથી કર્યો, પરંતું રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, […]

કોવિડ માટે રિલાયન્સનું મિશન ઓક્સિજન : 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા

અમદાવાદઃ દેશના પાટનગર દિલ્હીમાં ઓક્સિજનની ખેંચને પહોંચી વળવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદે આવી છે. રાજકોટ રેલવે મંડળ દ્વારા હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે આજે  પાંચ ઓક્સિજન ટેન્કર માલગાડીમાં સવારે 4.40 વાગ્યે રવાના કરવામાં આવ્યા હતા. આ ઓક્સિજન ટેન્કરમાં કુલ 103.64 ટન લિક્વીડ મેડિલ ઓક્સિજન ભરવામાં આવ્યો છે. આ ટેન્કર જામનગર રિલાયન્સ રિફાઇનરીમાંથી રવાના કરવામાં […]

રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે

જામનગર : ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા કેસને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદ માટે આગળ આવી છે. જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન […]

રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે સમાધાન યોજનાને મંજૂરી, ઋણદાતાઓને અપાશે રૂ. 4400 કરોડ

રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે સમાધાન યોજનાને મંજૂરી ઋણદાતાઓને અપાશે રૂ. 4400 કરોડ દિલ્હીઃ- નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટી ની મુંબઇ શાખાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક એકમ રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટેની ઠરાવ યોજનાને મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને આ અંગે માહિતી આપી હતી. કંપની એ આ બાબતે જણાવ્યું હતુ કે, એનસીએલટી-મુંબઇએ તેમના સંપૂર્ણ માલિકીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code