1. Home
  2. Tag "republic day"

75મા ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર નારીશક્તિનો જલવો, રાફેલ-સુખોઈએ દેખાડયો ફ્લાઈપાસ્ટમાં દમ

નવી દિલ્હી: આખા દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ છે. 2024માં ઉજવવામાં આવેલો ગણતંત્ર દિવસ ઘણી રીતે અલગ છે. આના સંદર્ભે કર્તવ્યપથ પર વિવિધતાની ઝાંખીઓની સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળી. આ વર્ષે ગણતંત્ર દિવસના સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ગણતંત્ર દિવસ સમારંભ દરમિયાન 6 રાફેલ યુદ્ધવિમાનોએ મારુત […]

75મો ગણતંત્ર દિવસ: કર્તવ્યપથ પર જોવા મળ્યો નારીશક્તિનો જલવો

નવી દિલ્હી: દેશમાં આજે 75મા ગણતંત્ર દિવસ પર પહેલીવાર કર્તવ્યપથ પર નારીશક્તિનું અદભૂત અને અદમ્ય પરાક્રમ કૌશલ જોવા મળ્યું છે. ભવ્ય પરેડમાં મહિલાઓના શૌર્યની ઝાંખી જોઈને સૌ કોઈ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. સવારે સૌથી પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર ધ્વજારોહણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી છે. આના સંદર્ભે કાર્યક્રમમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેંક્રોં મુખ્ય […]

ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી અર્પી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક દિવસીય ફ્રી મેડિકલ […]

ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ પાઘડી કરી ધારણ, આકર્ષણનું કેન્દ્ર બની પાઘડી

નવી દિલ્હીઃ  આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવીમાં પીએમ મોદી  કેસરી રંગની પાઘડીમાં જોવા મળ્યાં હતા.  PM મોદીએ એ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પણ આવી જ લાલ, ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડી સાથે પીએમ મોદીએ સફેદ રંગનો કુર્તા-પાયજામા અને બ્રાઉન સાદરી પહેરી હતી. દેશના 75માં ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ […]

75મો ગણતંત્ર દિવસ: કર્તવ્યપથ પર પહેલીવાર નારીશક્તિએ ઢોલ-નગારા સાથે સમારંભનો કર્યો પ્રારંભ, 13 હજાર વિશેષ અતિથિ હાજર

નવી દિલ્હી: આખું ભારત આજે પોતાનો 75મો ગણતંત્ર દિવસ માનવી રહ્યું છે. કર્તવ્ય પથ પર વિકસિત ભારત અને ભારત લોકતંત્રની જનની છે, થીમ પર કાર્યક્રમ આયોજીત થયો છે. મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં સામેલ થયા છે. આ સિવાય 13 હજાર જેટલા વિશેષ અતિથિઓ પણ સમારંભમાં સામેલ થયા છે. પરેડની શરૂઆત મિલિટ્રી બેન્ડના સ્થાને […]

75મો ગણતંત્ર દિવસ : ફ્રેન્ચ સેનાની ટુકડી પણ કર્તવ્યપથ પર પરેડમાં સામેલ, ટુકડીમાં 6 ભારતીયો પણ સામેલ

નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ પરેડમાં ફ્રાંસથી એક માર્ચિંગ ટુકડી અને એક બેન્ડ પણ ભારત આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 6 ભારતીય મૂળના ફ્રાંસિસી તેનો ભાગ છે. આવો જાણીએ આ બધાં સંદર્ભે… ફ્રાંસમાં વિદેશી સેનાની એક […]

75મો ગણતંત્ર દિવસ : ઈતિહાસમાં પહેલીવાર થલસેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે કેપ્ટન શરણ્યા રાવ, જાણો કોણ છે આ મહિલા અધિકારી?

નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ ગણતંત્ર દિવસ દેશવાસીઓ ખાસ કરીને મહિલાઓ માટે ઘણી દ્રષ્ટિએ ઐતિહાસિક છે. આના સંદર્ભે ગણતંત્ર દિવસ માટે ઝાંખી, પરેડ અને થીમના કેન્દ્રમાં મહિલાઓ છે. સૌથી મોટું પરિવર્તન ત્રણેય સેનાઓની એક મહિલા ટુકડી માર્ચ કરી […]

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત રહેશે

નવી દિલ્હીઃ ‘વિકસીત ભારત’ અને ‘ભારત – લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે, 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ જણાવ્યું હતું કે, પરેડનો મુખ્ય હિસ્સો મહિલાઓ માર્ચિંગ ટુકડીઓ બનાવશે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને સંગઠનોની […]

સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ લીંબડી ખાતે યોજાશે, કલેકટરે તૈયારીઓની કરી સમીક્ષા

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો પ્રજાકસત્તાક પર્વ આ વખતે લીમડી ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઊજવણીની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે લીંબડી ખાતે યોજાશે. […]

દિલ્હીમાં ગણતંત્ર દિવસની તડામાર તૈયારીઓ, ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ સુરક્ષા વ્યવસ્થાના હેતુસર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં 23થી 26 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની ઈમરજન્સી પાર્સલ સુવિધા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code