1. Home
  2. Tag "resign en masse"

રામ મંદિરઃ દાનની ગણતરીમાં રોકાયેલા 23 કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું

અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલા વચ્ચે દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. કર્મચારીઓ કામ પર ન પહોંચવાને કારણે ગુરુવારે (9 જુલાઈ 2026) માત્ર 13 ગણનાકર્મીઓ પાસે ચઢાવાની ગણતરી કરાવવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ભારતીય સ્ટેટ બેંક અને કર્મચારીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code