મણિપુરઃ બિરેન સિંહ સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે,સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફાટેલો રીઝાઇન લેટર
ઇમ્ફાલ : ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી વંશીય હિંસાનો ભોગ બની રહ્યું છે. હિંસા વચ્ચે સતત ટીકાનો સામનો કરી રહેલા રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે. બિરેન સિંહે આ અંગે ટ્વિટ કરીને લખ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ખરાબ સમયમાં હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ […]