પર્યાવરણની જાણવણી દરેક વ્યક્તિની ફરજ- પર્યાવરણ દિવસ નિમિતે લેવા જોઈએ આ સંકલ્પ। સવારે
દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો હેતુ લોકોને પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવાનો છે. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રરુરી છે કે, વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતોની યોગ્ય માવજત કેટલી જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ […]