તમારા આહારમાં રાઈસ ન કરો અવોઈડ, રાઈસમાં પણ સમાયેલા અનેક ગુણો
સામાન્ય રીતે લોકો આજની લાઈફમાં ફીટ રહેલા પોતાના આહારમાંથી ચોખાને કાઢી નાખે છે અથવા તો નહીવત પ્રમાણમાં ચોખાનું સેવન કરે છે, પરંતુ જે રીતે તમે ચોખાને અવોઈડ કરો છો તે વાત સારી નથી કારણ કે ચોખા ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે, ભોજન માં ચોખા ખાવીથી પેટ તો ભરાય છે પરતું તેમાંથી અનેક પોષક તત્વો […]