1. Home
  2. Tag "russia"

રશિયાએ યૂક્રેનના માઈકોલોઈવ શહેરમાં હવાઈ હુમલો કર્યો – 32 લોકોના મોતન

યુક્રેન રશિયા સંકટ યુક્રેન પર રશિયાની એર સ્ટ્રાઈક 32 લોકોના મોતનો એહેવાલ દિલ્હીઃ-  છેલ્લા ઘણા દિવસોથી યુક્રેન  પર રશિયા દ્રારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે,રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક દિવસ પહેલા જ રશિયામાં ઘૂસીને યુક્રેને કરેલી સ્ટ્રાઈકથી ગભરાયેલા જોવા મળ્યા છે. જાણવા મળ્યું છે કે ત્યાર બાદ રશિયન સૈનિકોએ માયકોલોવમાં હવાઈ હુમલો કર્યો છે. આ […]

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. […]

રશિયાના વિદેશમંત્રી સાથે પીએમ મોદીએ કરી મુલાકાત – પશ્વિમી દેશોને આપ્યો મિત્રતાનો સંદેશ 

રુસ વિદેશમંત્રી સાથે પીએમ મોદીની મુલાકાત અમેરિકાને આપ્યો ખાસ સંદેશ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના વિદેશમંત્રી સર્ગઈ લાવરોલ સાથે મુલાકાત કરી હચી અને પશ્વિમી દેશોને સ્પષ્ટ પણે સંદેશ આપ્યો હતો કે રશિયા ્ને ભારતની જૂની મિત્રતા બરકરાર છે, અને બદલતી પરિસ્થિતિ વચ્ચે અમારી મિત્રતા પર કોઈ આચં આવશે નહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના […]

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેન સામે 34 દિવસ વહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ અઠવાડિયે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી […]

રશિયા-યુક્રેન સંકટ વચ્ચે રશિયન વિદેશમંત્રી વાલરોવ આ અઠવાડિયે ભારતની લઈ શકે છે  મુલાકાત – ખાસ મુદ્દાઓ પર થશે ચર્ચા

રશિયાના વિદેશમંત્રી ભારકતની લેશે મુલાકાત ચીનની મુલાકાત બાદ આ અઠવાડિયામાં ભારત આવશે અનેક મુદ્દાઓ પર થી શકે છે ચર્ચા યુદ્ધ સ્થિતિ વચ્ચે તેમની આ મુલાકાત ચર્ચાનો વિષય દિલ્હીઃ- રશિયા અને યુક્કેન વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે,રશિયા દ્રાલા સતત યુક્રેન પર હુમલાો કરવાના એહવાલ મળી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં  રશિયાના વિદેશ […]

રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીમાં થઈ શકે છે મંત્રણા  – લાંબા દિવસો બાદ યુદ્ધ શાંત પડવાની આશા

રશિયા-યુક્રેન યુદ્ધ પડી શકે છે શાંત તુર્કીમાં બન્ને દેશો કરશે વાતચીત દિલ્હીઃ- છેલ્લા 1 મહિનાથીસપણ વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ યુદ્ધ શાંત પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.છેલ્લા 32 દિવસથી સંઘર્ષમાં રહેલા રશિયા […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને ઝડપથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવા ઝેલેન્સ્કીની વિનંતી

નવી દિલ્હીઃ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં એકત્ર થયેલા યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેનને સંધમાં તાત્કાલિક સામેલ કરવાના આવેદન ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને જર્મની અને હંગેરીને અપીલ કરી હતી કે તેઓ ફેડરેશનમાં યુક્રેનની સદસ્યતાને રોકવાનો પ્રયાસ ન કરે. આનું કારણ એ છે કે હંગેરિયન પ્રમુખ ઓર્બનને EU નેતાઓમાં રશિયન […]

રશિયા બાદ હવે અમેરિકાએ પણ ભારતને મોટી ઓફર કરી, રક્ષા ક્ષેત્રે સહયોહની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયન સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. જો કે, ભારતના રશિયા સાથે વર્ષો જૂના સારા સંબંધ છે. તેમજ યુક્રેન સાથે પણ ભારતના સંબંધ સારા હોવાથી ભારત બંને દેશને વાતચીતથી સમસ્યાનું નિકાલ કરવા […]

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી,યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા  

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન સાથે કરી વાત બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર થઇ ચર્ચા   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી.બંને નેતાઓએ યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.આ અંગેની જાણકારી વડાપ્રધાન કાર્યાલયે આપી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code