1. Home
  2. Tag "Sanatan Culture"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે પત્ર લખ્યો, પાંચ સંકલ્પ લેવા જણાવ્યું

નવી દિલ્હી, 3 જુલાઈ, 2026 – દેશના નાગરિકો સાથે સતત અને સીધા સંપર્કમાં રહેવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત તેમની આ પરંપરા જાળવી રાખી છે. આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રા સંદર્ભે તેમણે શ્રદ્ધાળુ યાત્રાળુઓ સાથે સીધો સંપર્ક કરીને સૌને પ્રોત્સાહિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે એક પત્ર લખ્યો છે. […]

વાચનવૃત્તિને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે Club YOUTH उपनिषद्

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 23 જૂન, 2026 – મીડિયા અને સ્પર્ધાના જમાનામાં વાચનવૃત્તિ ઓછી થઈ રહી છે એવી ફરિયાદ અનેક વિદ્વાનો કરે છે. ખાસ કરીને સાહિત્ય, પત્રકારત્વ, કળા સાથે સંકળાયેલા વિદ્વાનો આ બાબતે ચિંતિત છે. કેટલાક લોકો માત્ર ચિંતા જ વ્યક્ત કરતા હોય છે તો એથી વિરુદ્ધ કેટલાક લોકો આ દિશામાં સકારાત્મક કામગીરી કરીને વિદ્યાર્થીઓને, […]

સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

હરિદ્વાર, 6 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હરિદ્વારમાં કહ્યું કે સંતો સદીઓથી સાંસ્કૃતિક પ્રવાહના રક્ષક રહ્યા છે અને સંત પરંપરા દેશની સૌથી મોટી તાકાત છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકબીજાના પૂરક છે. આ સમારોહ ભારત માતા મંદિર ખાતે સ્વામી સત્યમિત્રાનંદ ગિરિ મહારાજની સ્મૃતિમાં આયોજિત શ્રીવિગ્રહ મૂર્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code