અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા AMCએ ઘડ્યો એકશન પ્લાન
દરરોજ 20 હજારથી વધારે કોરોના ટેસ્ટ 110 ધનવંતરી રથ અને 418 સંજીવની રથ દોડાવાયાં શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરાયાં અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ વધારવાની સાથે હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને લઈને […]