1. Home
  2. Tag "Sant Samaj"

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરનો પરિસર વધારીને 108 એકર કરાશે

લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મંદિર પરિસરનો વિસ્તાર 67.703 એકરથી વધારીને 108 કરવા માટે વિચારણા ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં 108 આંકડાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ મંદિર પરિસરમાં વધારો કરવાની સહમતિ આપી છે. જેથી મંદિરની આસપાસ આવેલા વિસ્તારની […]

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની સંત સમાજની માંગણી, જળ સમાધી લેવાની આપી ચીમકી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ભગવાન શ્રીરામજીની જન્મભૂમિ અયોધ્યામાં હાલ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી સંત સમાજ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણી નહીં સંતોષવામાં આવે તો જળ સમાધી લેવાની પણ ચિંમકી ઉચ્ચારી છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન સંત સમાજ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code