1. Home
  2. Tag "Sayajigaj Hospital"

ફેફસાંની ક્ષમતા ચકાસવા માટેના ટેસ્ટને વધુ સચોટ બનાવતું ઉપકરણ તબીબે વિકસાવ્યું

અમદાવાદઃ અસ્થમા સહિતના વિવિધ રોગોના પ્રભાવ થી ફેફસાં કેટલાં નબળાં પડ્યા છે તેની ચકાસણી તબીબી વિજ્ઞાનમાં ખૂબ અગત્યની ગણાય છે અને આ ક્ષમતા ના આધારે દર્દીની સારવાર નિર્ધારિત કરવામાં આવે છે.તેના માટે પલ્મોનરી ફંકશન ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ઘણાં દર્દીઓને અગવડભર્યો લાગે છે અને અસરકારક શ્વાસ ઉચ્છવાસ માટે તેમને ખૂબ પરિશ્રમ અને પ્રયત્નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code