1. Home
  2. Tag "Scheme"

નીતા અંબાણીએ ‘Her Circle EveryBODY’ યોજના શરૂ કરી

મુંબઈ:રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા એમ અંબાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ‘હર સર્કલ એવરીબડી’ પ્રોજેક્ટ લોન્ચ કર્યો.આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મહિલાઓને લગતી અને આકર્ષક સેવાઓ પ્રદાન કરવાનો છે.અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ 2021માં મહિલાઓ માટે સુરક્ષિત, સમાવેશી અને વિકાસલક્ષી ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટે ‘હર સર્કલ’ની શરૂઆત કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું […]

સુજલામ-સુફલામ જળ અભિયાન જન સહયોગથી જળક્રાંતિનું જન આંદોલન બન્યું છેઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું સફળત્તમ દ્રષ્ટાંત સુજલામ સુફલામ જળ અભિયાન છે.તેમણે કહ્યું કે લોક ભાગીદારી અને જન  સહયોગથી PPP ધોરણે જળ સંચય અને જળ સંગ્રહનું આ અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું છે. મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના […]

સરકારની જાહેરાત,નવા વર્ષથી પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં વધુ વ્યાજ મળશે

દિલ્હી:કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે.તેમાં પોસ્ટ ઓફિસની આવી સ્કીમ પણ સામેલ છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.આ પોસ્ટ ઓફિસ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર છે.સરકારે કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો […]

અમદાવાદ શહેરમાં પરકોલેટીંગ વેલ યોજનાને સોસાયટીઓમાંથી મળ્યો નબળો પ્રતિસાદ

અમદાવાદઃ શહેરમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પરકોટિંગ વેલ યોજના બનાવવામાં આવી છે. તમામ સોસાયટીઓને 80-20ની યોજનાનો લાભ આપવાની જાહેરાત પણ કરાવામાં આવી હતી પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. શહેરમાંથી માત્ર 16 જેટલી સોસાયટીઓ જ આ યોજનાનો લાભ […]

ભરૂચના ચાર ગામમાં કરોડોના ખર્ચે પાણીની યોજનાને મંજૂરી

અમદાવાદઃ દેશમાં ઘરે-ઘરે નળ મારફતે પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ચાર ગામમાં રૂ. 2503.04 લાખના પાણી યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી આ ગામોમાં હવે ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે. જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની […]

દેશમાં એગ્રીકલ્ચર ક્રેડિટ લક્ષ્યાંક 16.5 લાખ કરોડ, MSP માટે રૂ. 75,100 કરોડની ફાળવણી

દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર ક્રેકિડનો લક્ષ્યાંક રૂ. 16 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને એમએસપી માટે રૂ. 75100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કેન્દ્ર સરકારે બજેટમાં વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code