આ કારણે છે દરિયાનું પાણી ખારું,જાણો તેનું અદ્ભુત રહસ્ય
સમુદ્રની વિશાળતાથી દરેક લોકો પ્રભાવિત થાય છે, પરંતુ તેનું પાણી ખારું કેમ છે તે જાણીને પણ લોકો પરેશાન છે. વાસ્તવમાં, દરિયાના પાણીના ખારાશ પાછળ ઘણી બધી કહાનીઓ છે, જેને જાણીને તમે ચોંકી જશો. તો ચાલો જાણીએ તેમાંથી એક વાર્તા વિશે. શિવપુરાણ અનુસાર, એક સમય હતો જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી […]