સૌરાષ્ટ્ર યુનિ.સંલગ્ન કોલેજોએ રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા કૂલપતિએ આપ્યો આદેશ,
રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા’ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન મિટિંગનું આયોજન કરાયુ હતું. જેમાં કુલપતિએ તા. 13થી 15 ઓગસ્ટ સુધી દરેક કોલેજોમાં તિરંગા લહેરાવવા અપીલ કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા આદેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કોલેજાના આચાર્યો સાથેની બેઠકમાં […]