1. Home
  2. Tag "Shubhendu Adhikari"

ભવાનીપુરથી મમતા બેનર્જીની હાર થતા પીએ ચંદ્રનાથની હત્યા કરાઈઃ શુભેન્દુ અધિકારી

કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે […]

બંગાળ હિંસામાં સાંપ્રદાયિક વલણના આરોપો, શુભેન્દુ અધિકારીએ પોલીસને કરી આ અપીલ

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં થયેલી હિંસા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે અહીં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ હિંસામાં સાંપ્રદાયિક વલણ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે હિંસા દરમિયાન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. શુભેન્દુ અધિકારીનો આરોપ – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code