1. Home
  2. Tag "SOU"

ચિંતન શિબિરનું રિઝલ્ટ મેથેમેટિક્સના દાખલા જેવુ સચોટઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિરનો એકતાનગરથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘મેં નહીં હમ’ના ભાવ સાથે યોજાતી ચિંતન શિબીરો ગવર્નન્સમાં મોટા ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ચિંતન શિબિર માટેના પરસેપ્શન ભલે જુદા હોય પરંતુ રીઝલ્ટ મેથેમેટિક્સ-ગણિતના દાખલા જેવું એક અને સચોટ હોય છે, જેમાં સરવાળાનો […]

તા.૧૯ થી ર૧ મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રીઓ તથા વરિષ્ઠ સચિવશ્રીઓ, વહીવટી, સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા.૧૯ થી ર૧ મે-ર૦ર૩ દરમ્યાન કેવડિયા SoU ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ચિંતન શિબિરની ૧૦મી શ્રેણીનો પ્રારંભ તા.૧૯ મી મે ર૦ર૩, શુક્રવારે કેવડીયા ખાતેથી કરાવશે. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમ જ, મુખ્ય સલાહકાર સહિત […]

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને ૧ કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હવે નર્મદા નદીની આરતી થશે, શ્રદ્ધાળુઓ પણ લઈ શકશે ભાગ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ગંગા નદીના કિનારે દરરોજ ગંગા આરતી થાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. દરમિયાન હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીના કાંઠે નદીની આરતી થશે. એટલું જ મંદિરની આરતીનો લાભ લેનાર શ્રદ્ધાળુ પાસેથી મળનારી દાનની રકમ શુલપાણેશ્વર મંદિર અને ઘાટના સમારકામ પાછળ ખર્ચવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નદીના ગોરા ઘાટ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના ભાવ સાથે છેડછાડ કરાતા ટ્રાવેલ્સ એજન્સી સામે પોલીસ ફરિયાદ

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરીને વધુ કિંમતે ટિકીટ વેચાણ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયુ છે. સુરત સ્થિત ટ્રાવેલ માર્ક નામની એજન્સી દ્વારા પ્રવાસીઓને વધુ ભાવ લઇને ટિકીટમાં છેડછાડ કરીને પધરાવી દેવામાં આવેલી 12 જેટલી ટિકીટ ઝડપાઇ હતી. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ટ્રાવેલ્સ એજન્ટની […]

ગુજરાત: શાળા-કોલેજોમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, SOU કાલથી ખુલ્લુ મુકાશે

રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ ઓનલાઈન ક્લાસ શરૂ થયા કોરોનાને લઈને હજુ પણ શાળા કોલેજો બંધ ગાંધીનગર: કોરોના વાયરસના કેસ ભલે હવે પહેલા જેટલા ન આવી રહ્યા હોય, કોરોનાની બીજી લહેર શાંત પડી છે. પણ સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને હજુ પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને તકેદારીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો શરૂ કરી નથી,પરંતુ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ઈ-સિટી બનશેઃ માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિક્તા અપાશે

વડોદરાઃ કેવડિયા કોલોની નજીક બનાવાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશ-વિદેશના અનેક લોકો આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પર્યટન ક્ષેત્રનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. હવે કેવડિયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિક્સાવવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. નોંધનીય […]

SoU નું પ્લાન કરતા હોય તો પહેલા વાંચી લેજો: પાવર હાઉસ-ક્રૂઝ બોટ સેવા કરાઇ બંધ

SoU માટે પ્લાન કરતા હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લેવા હિતાવહ નર્મદામાં પાણી ઘટતા પાવર હાઉસ-ક્રૂઝ બોટ સેવા બંધ કરાઇ આગામી ચોમાસા સુધી આ ક્રૂઝ બોટ સેવા બંધ રહે તેવી સંભાવના નર્મદા: જો તમે પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રવાસે જવાનું આયોજન કરતા હોય તો પહેલા આ ન્યૂઝ વાંચી લેજો. સામાન્યપણે ઉનાળો શરૂ થતા જ […]

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો વધતા ઑનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

કોરોના મહામારી દરમિયાન 8 મહિના માટે પ્રવાસન સ્થળ બંધ રખાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો સતત વધતો ઘસારો જોઇને SOUમાં ટિકિટની મર્યાદા 2500થી વધારીને 7 હજાર કરાઇ નર્મદા: કોરોના મહામારી દરમિયાન લોકપ્રિય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી 8 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીને 31 ઑક્ટોબર 2020ના રોજ પીએમ દ્વારા […]

SoU પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણના ઇતિહાસનો મ્યૂઝિયમ થકી સાક્ષાત્કાર થશે

લોહપુરુષ સરદાર પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરાવ્યું હતું 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવી તેમણે અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું તેમની ગૌરવવંતી સ્મૃતિ-ઇતિહાસ પેઢીઓ સુધી સચવાય તે માટે રાજ્ય સરકારનો નિર્ણય SoU પરિસરમાં આ ભવ્ય ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતા મ્યૂઝિયમનું નિર્માણ થશે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code