1. Home
  2. Tag "Sourav ganguly"

પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની સુરક્ષા ‘z’ કેટેગરીમાં અપગ્રેડ કરાઈ,હવે 10 જેટલા પોલીસકર્મીઓ સુરક્ષામાં રહેશે હાજર

સૌરવ ગાંગુલીને મળી ઝેડ સુરક્ષા 10 જેટલા પોલીસ કર્મીઓ તેમની સુરક્ષામાં હાજર રહેશે દિલ્હીઃ- પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની સુરક્ષાને ‘Z’ શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર ગાંગુલીને આ પહેલા ‘વાય’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેની મુદત […]

કોલકાતા:ઈડન ગાર્ડન્સમાં રણબીર કપૂરે સૌરવ ગાંગુલી સાથે મેચ રમી, ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા    

કોલકાતા:અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મકાર’ને લઈને ચર્ચામાં છે.અભિનેતા હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.તાજેતરમાં, રણબીર ફિલ્મના પ્રમોશન માટે કોલકાતામાં હતો, જ્યાં અભિનેતાએ ઇડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી.આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર ઘણા છગ્ગા અને ચોગ્ગા મારતો જોવા […]

સૌરવ ગાંગુલીના જીવનને સ્ક્રીન પર બતાવશે આ એક્ટર,મેકર્સ ટૂંક સમયમાં શરૂ કરશે શૂટિંગ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના વર્ષો બાદ પણ સૌરવ ક્રિકેટ પ્રેમીઓનો ફેવરિટ છે.હવે તેના ચાહકો તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સ્ક્રીન પર જોઈ શકશે.કારણ કે હવે બોલિવૂડમાં તેના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે.જેમાં રણબીર કપૂર સૌરવના રોલમાં જોવા મળવાનો છે. આ બાયોપિકના સમાચાર ઘણા […]

IPL: દિલ્હી કેપિટલ્સમાં પરત ફરવા તૈયાર સૌરવ ગાંગુલી,મળશે આ મોટી જવાબદારી

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે પરત ફરવાના છે.એક સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.આની સત્તાવાર જાહેરાત ક્યારે થશે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.ભૂતપૂર્વ ભારતીય સુકાની બીસીસીઆઈના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા પહેલા આઈપીએલ 2019 માં સલાહકાર તરીકે ફ્રેન્ચાઇઝીનો ભાગ હતા. રિપોર્ટ અનુસાર, […]

સૌરવ ગાંગુલી એ BCCI નું અધ્યક્ષ પદ છોડવાના આપ્યા સંકેત – કહ્યું, ‘હું હવે કંઈક બીજૂ કરવા જઈ રહ્યો છું’

સૌરવ ગાંગુલી એ  BCCI નું અધ્યક્ષ પદ છોડવાના આપ્યા સંકેત પોતાના મનની વાત કરી શેર ગાંગુલી એ કહ્યું હું બીજૂ કરવા જઈ રહ્યો છે દિલ્હીઃ-  દેશના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીનું BCCI પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત છે. બિન્ની પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી લગભગ ત્રણ વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. પરંતુ એવી અપેક્ષા […]

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટીવ- હોસ્પિટલમાં દાખલ કરાયા

સૌરવ ગાંગુલીને થયો કોરોના સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા દિલ્હીઃ-દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના હવે એન્ક સેલિબ્રિટીઓને પણ ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે હવે સમાચાર મળશી રહ્યા છે કે બીસીસીઆઈના  પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સોમવારે રાત્રે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા […]

કોહલી સાથેના વિવાદ વચ્ચે પ્રથમવાર બોલ્યા સૌરવ દાદા, કહ્યું – વિરાટ ઝઘડા બહુ કરે છે

વિરાટ કોહલીને લઇને સૌરવદાદા પ્રથમવાર બોલ્યા વિરાટનું વલણ ગમે છે પરંતુ તે ઝઘડા બહુ કરે છે દાદાના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને BCCI વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને BCCIએ વિરાટ કોહલીને સૂકાનીપદેથી પણ હટાવી દીધો છે અને તેના સ્થાને રોહિત શર્માને વનડે […]

મહેન્દ્રસિંહ ધોની, મહંમદ અઝહરુદ્દિન પછી હવે સૌરવ ગાંગુલી પર બની શકે છે ફિલ્મ

‘દાદા’ પર બની શકે છે ફિલ્મ બાયોપિકને સૌરવ ગાંગુલીએ ગ્રીન સિગ્નલ આપ્યું કેટલીક બાબતો સ્પષ્ટ થતા લાગશે વધારે સમય મુંબઈ: ભારતને વર્ષ 2011માં વિશ્વકપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની પર ફિલ્મ બની છે, મહંમદ અઝહરુદ્દીનની રિયલ લાઈફને ફિલ્મી પડદે જોઈ ચુકાઈ છે ત્યારે હવે દાદાની ફિલ્મ પણ થિયેટરોના પડદે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. BCCIના અધ્યક્ષ અને […]

ક્રિકેટ : સૌરવ ગાંગુલીના અધ્યક્ષ પદ માટે આજે અંતિમ નિર્ણય

સૌરવ ગાંગુલીનું ભાવિ આજે થશે નક્કી શું સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ રહેશે ? જય શાહ-જયેશ જ્યોર્જનું પણ ભાવિ થશે નક્કી મુંબઈ :   ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી માટે 15 એપ્રિલ એટલે કે આજનો દિવસ મોટો છે. આ દિવસે તે નક્કી કરવામાં આવશે કે, ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બનશે કે નહીં. […]

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત, લોકડાઉન છતાં મેચ મુંબઇમાં યોજાશે

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની જાહેરાત IPL ના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં લોકડાઉન છતાં મેચ મુંબઇમાં જ યોજાશે મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોનાના કેસ  મુંબઈ :આઈપીએલ 2021 ની શરૂઆતને હજી થોડા જ દિવસો બાકી છે, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ તમામની ચિંતા વધારી દીધી છે. સૌથી મોટી ચિંતા મુંબઇમાં મેચોનું આયોજન કરવાનું છે. કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code