1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકામાં પરિસ્થિતિ સુધરશે અને એશિયા કપ રમાશે તેવી આશા આ મહાન ક્રિકેટરે વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા શ્રીલંકામાં લોકો પાસે એક ટાઉમ જવાનું પુરતુ ભોજન પણ નથી, એટલું જ નહીં લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આગામી દિવસોમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા ક્રિકેટ કપના આયોજનને લઈને લોકોની નજર મંડાયેલી છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આશા વ્યક્ત કરી હતી કે, […]

શ્રીલંકાની હાલની પરિસ્થિતિ અંગે પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ ભારતનો પડેશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને પ્રજા રસ્તા ઉપર ઉતરી આવી છે. દરમિયાન હાલ શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, ‘મારો દેશ આ સમયે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો […]

આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપશે

નવી દિલ્હી: ભારતમાં પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંગઠનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ લોકોમાં નીકળ્યો છે દરમિયાન દેખ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન ઉપર કબજો જમાવી લીધો છે અને વડાપ્રધાનના ઘરમાં તોડફોડ કરી આગ લગાવી હતી. વડાપ્રધાને રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે રાષ્ટ્રપતિ 13મી જુલાઈએ રાજીનામું આપે એવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ […]

શ્રીલંકામાં જોરદાર ચાલી રહેલા વિરોધને પગલે અનેક વિસ્તારોમાં કર્ફ્યું

દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હવે સરકાર માટે નવી સમસ્યા ઉભી થઈ રહી છે. લોકો પાસે જરૂરીયાત મુજબના પણ રૂપિયા ન હોવાના કારણે લોકો હવે રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા લોકોના જોરદાર વિરોધને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજપક્ષેના રાષ્ટ્રપતિ કાર્યાલયની સામે તેમના રાજીનામાની […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 62 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની નવી દિલ્હીઃ શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. ઘણા પરિવારો માટે ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. મોંઘવારી તેની ટોચ પર છે. બીજી તરફ મૂળભૂત જરૂરિયાતોની ભારે અછતને કારણે, લોકોની સમસ્યાઓ ધીમે ધીમે વધી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે […]

શ્રીલંકાઃ પેટ્રોલ પંપમાં ઈંધણની અછતને મુદ્દે વાહનચાલકો અને સુરક્ષા જવાનો વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત ઉભી થઈ થઈ છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ જતા વાહનચાલકોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો […]

કેન્દ્રીય મંત્રીમંડળે કોલંબો, શ્રીલંકામાં BIMSTEC ટેકનોલોજી ટ્રાન્સફર સેન્ટરની સ્થાપના માટે ભારત દ્વારા મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનને મંજૂરી આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ટેક્નોલોજી ટ્રાન્સફર ફેસિલિટી (TTF) માટે બે ઓફ બંગાળ પહેલની સ્થાપના માટે 30મી માર્ચ, 2022ના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી 5મી BIMSTEC સમિટમાં BIMSTEC સભ્ય દેશોમાં ભારત દ્વારા મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન (MoA)ને મંજૂરી આપી છે. . BIMSTEC TTFના મુખ્ય ઉદ્દેશ્યો BIMSTEC સભ્ય દેશો વચ્ચે […]

શ્રીલંકા અને પાકિસ્તાન બાદ ભારતના વધુ એક પડોશી દેશમાં ખાદ્ય સંકટ, ભારત પાસે મદદની આશા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે ત્યારે હવે ભારતના વધુ એક પડોશી દેશ ભૂતાનમાં ખાદ્યસામગ્રીની અછત ઉભી થયાનું સામે આવ્યું છે. ભૂતાનમાં ખાદ્યચીજોની અછત ઉભી થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો ખાવા-પીવાની ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યાં છે. તેમ ભૂતાનના નાણા મંત્રી લોકનાથ શર્માએ જણાવ્યું હતું. […]

શ્રીલંકાની જેમ દુનિયાના 69 દેશ વિવિધ સમસ્યાનો કરી રહ્યાં છે સામનો, અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્‍હી : ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પડોશી પહેલો સંબંધી યોજના હેઠળ ભારત શ્રીલંકાને ઈંધણ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ કરી રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડાર નહીં હોવાથી શ્રીલંકાનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે, પરંતુ દુનિયામાં એક માત્ર શ્રીલંકા નથી જે નાદાર થયું હોય. દુનિયાના લગભગ 69 જેટલા દેશો પણ […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાના નવા પીએમએ વિશ્વ બેંક સાથે મીટીંગ કરી

બેંગ્લોરઃ શ્રીલંકાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના પ્રતિનિધિઓ સાથે દેશના વર્તમાન આર્થિક સંકટ અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 4,00,000 મેટ્રિક ટનથી વધુ ડીઝલનો 12મું કન્સાઇનમેન્ટ સપ્લાય કર્યું છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું કે, 12મું કન્સાઈનમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code