મહેસુલ વિભાગના કર્મચારી લાંચ માગે તો તેનો વિડિયો બનાવો, અમે પગલાં ભરીશુઃ રાજેન્દ્ર ત્રિવેદી
ગાંધીનગર : રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. જેમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ લાંચ લેવાતી હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને અપિલ કરી છે કે, સરકારી કર્મચારી લાંચ માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. કામ કરવા માટે પૈસા માંગનારા કર્મચારી સામે પગલાં લેવામાં આવશે. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ […]