દરેક ડોક્ટર સ્વસ્થ રહેવા શા માટે લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે,જાણો અહી લીલાશાકભાજીમાં રહેલા પોષક તત્વો અને ગુણો વિશે
આજકાલની ફાસ્ટ લાઈફમાં ડાયાબિટીઝ જાણે સામાન્ય સમસ્યા બનતી જોવા મળી રહે છે, દરએક ઘરમાં મોટાભાગે ડાયાબિટીઝનું દર્દી મળી આવે છે, ત્યારે આ પ્રકારના દર્દીઓએ અનેક બાબતોનું ધ્યાન રાખવુંપડતું હોય છે,આજે આ દર્દીઓ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. હવે આ રોગ માત્ર વૃદ્ધો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તમામ ઉંમરના લોકો તેનો […]