1. Home
  2. Tag "t 20 world cup"

ICC T-20 વર્લ્ડકપ: સેમિફાઈનલ મેચ ના રમાય તો ભારતને ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ મળશે તે જાણો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પ્રથમ સેમિફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બરે રમાશે જ્યારે ભારત 10 નવેમ્બરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચો જીતનારી ટીમ 13 નવેમ્બરે રમાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે. વર્લ્ડકપમાં આ વખતે સેમિફાઈન અને ફાઈનલ મેચમાં […]

ટી 20 વર્લ્ડ કપઃ- ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને 56 રનથી હરાવી શાનદાર જીત મેળવી

દિલ્હીઃ- ટી 20 વર્લ્ડ કપમાં આજે નેધરલેન્ડ સામે ભારતની શાનદાર જૂત થઈ છે, ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ રમી રહી હતી. રોહિત શર્માએ ગુરુવારે સિડનીમાં નેધરલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં […]

ટી 20 – વર્લ્ડ કપઃ-  આજે ભારત અને પાકરિસ્તાન વચ્ચે મેલબર્નમાં ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે આજે મેચ ટી 20 વપ્લ્ડ કપનો આજે મહત્વનો દિવસ એક તરફ દેશભરમાં દિવાળીનો પ્રવ મનાવાઈ રહ્યો છે તો બીજી તરફ આજે ક્રિકેટ રસિયાઓ માટે મહત્વપૂર્ણ દિવસ છે.ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારેઆજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. બંને ટીમો ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર […]

T-20 વર્લ્ડ કપમાં શાહીન આફ્રીદીની સરખામણીએ બુમરાહ ખતરનાક સાબિત થઈ શકે છેઃ પોન્ટિગ

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં એશિયામાં ટીમ ઈન્ડિયાના સભ્ય બુમરાહ અને પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીએ પોતાની ઘાતક બોલીંગની મદદથી આગળી ઓખળ ઉભી કરી છે. જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયાનો અને આફ્રીદી પાકિસ્તાની ટીમનો મુખ્ય બોલર છે. બીજી તરફ વિવિધ દેશઓએ આગામી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વર્લ્ડકપમાં આફ્રીદીની સરખામણીએ બુમરાહ વધારે […]

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઃ જસપ્રિત બુમરાહ ઈન તો જાણો કોણ થયુ બહાર

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત જસપ્રિત બુમરલાહ હર્લષ પટેલને મળ્યું સ્થાન દિલ્હીઃ- દેશમાં ક્રિકેટ પ્રેમીઓ હવે ટી 20ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટ રસીયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે,ટી 20 માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય […]

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સિકલેક્શનની તારીખ થઈ જાહેર

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનની ડેટ જાહેર 15 સપ્ટેમ્બરના રોજ થશે સિલેક્શન દિલ્હીઃ- ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી દરેક ક્રિકેટ ટૂન્રામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે એ પછી વિશ્વ કપ હોય ાઈપીએલ હોય કે પછી ટી 20 વર્લ્ડ કપ હોય ત્યારે હવે ક્રિકેટના રસીયાઓ માટે એક સારા સમચારા પ્રાપ્ત થી રહ્યા છે, જે પ્રમાણે […]

ટી-20 વર્લ્ડ કપ માટે ટિકિટોની ખરીદી જોરશોરમાંઃ ભારત -પાકિસ્તાનની મેચની ટિકિટો તરત જ વેચાઈ ગઈ, 23 ઓક્ટોબરના રોજ યોજાશે મેચ

દિલ્હી – ટી 20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, ચતેનું તાજુ ઉદાહરમ છે મેચની ટિકિટ, જી હા ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટો ગણતરીની પળોમાં વેચાઈ ગઈ હતી, ઉલ્લએખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને તમામ ટીમોએ પોતાની […]

ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદ વિરાટ કોહલી ગમગીન, કહ્યું – ટીમ બેટ-બોલથી સંપૂર્ણ હિંમત ના દાખવી શકી

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ વિરાટ કોહલી ગમગીન અમે બેટ-બોલથી સંપૂર્ણ હિંમત દાખવી ના શક્યા: કોહલી ભારતીય ટીમે અપેક્ષા પર ખરા ઉતરવું આવશ્યક નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના પરફોર્મન્સને લઇને જે આશા લોકોમાં જોવા મળી રહી હતી તે દરેક આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ટી-20 વર્લ્ડકપની બંને મેચમાં ભારતે પહેલા પાકિસ્તાન અને બાદમાં […]

T-20 વર્લ્ડકપઃ કેપ્ટન કોહલીએ મેચ પેહલા પાકિસ્તાની ટીમ ઉપર પ્રેશર બનાવવાની કરી શરૂઆત

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે ટી-20 મેચ પહેલા જ માઈન્ડગેમ રમી છે. તેમણે મેચનું દબાણ અને પ્લાનિંગનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેડિમનો માહોલ જરૂર લગ હશે પરંતુ અમારા માઈન્ડસેટ અને તૈયારીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી. 24મી ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચને લઈને વિરાટ કોહલીએ કહ્યું […]

T-20 વર્લ્ડકપઃ ભારત-પાકિસ્તાનની મેચ ઉપર ઘેરાયા સંકટના વાદળો

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવી ના જોઈએ.  અંગે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. જેનું પરિણામ પણ પાકિસ્તાને ભોગવવુ પડશે. તેમ કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ગિરીજારસિંહએ રાજસ્થાનના જોધપુરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના ઘરે શોકસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. તે બાદ તેમણે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code