1. Home
  2. Tag "TEACHER"

હવેથી આ રાજ્યની શાળાઓમાં ભણાવતાઓને સર કે મેડમ નહી પરંતુ માત્ર ટિચર તરીકે જ સંબોધન કરાશે

સામાન્ય રીતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને સર કે મેડમ કહીને સંબોધતા હોય છે,જે કોઈ પણ શિક્ષક હોય તેને આ નામથી જ બોલાવાય છે,જો રે હવે કેરળમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે વિદ્યાર્થીઓએ માત્ર ટિચર કહીને જ પોતાના સર કે મેડેમને સંબોધવા પડશે. આ એક અનોખો નિયમ છે જે હવે કેરળમાં લાગુ […]

PM મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળીને ભાવુક થયાં, શિક્ષકે પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી આર્શિવાદ આપ્યા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે નવસારીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું હતું. તેમજ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સ્કૂલ શિક્ષકને મળ્યાં હતા. તેમની મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકો ગુરુ-શિષ્યની મુલાકાતનો સ્નેહ ભરેલો […]

આવી રીતે ભણશે ભારત?, ખુરશીમાં આરામ ફરમાવતી શિક્ષિકા વિદ્યાર્થિની પાસે પંખો નખાવતા કેમેરામાં કેદ થઈ

નવી દિલ્હીઃ ક્લાસ રૂમમાં શિક્ષિકા ખુરશીમાં શાંતિથી આરામ ફરમાવી રહી હતી, જ્યારે એક વિદ્યાર્થિની તેમને પંખો નાખતી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ નીચે બેઠા હતા. શિક્ષિકાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો બિહારની એક સ્કૂલનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે લોકોમાં નારાજગી ફેલાઈ છે અને આરામ ફરમાવતી […]

જમ્મુ-કાશ્મીરઃ તિલક લગાવીને સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થિનીને શિક્ષકે માર માર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજોરીમાં એક વિદ્યાર્થિની શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ પરિવારની બાળકી નવરાત્રિમાં તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જેથી શિક્ષકે તેને માર માર્યો હતો. આ બનાવને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં […]

રાજયમાં ૩ લાખ શિક્ષકો અને ૪૦ હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરતઃ જીતુભાઈ વાઘાણી

અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં  રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના […]

આણંદના પેટલાદની સ્કૂલમાં ચાર શિક્ષિકા કોરોના સંક્રમિત, વાલીઓની ચિંતા વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ પણ ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ શિક્ષણ […]

રાજકોટમાં સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુઃ 3 સ્કૂલો બંધ કરવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટની કેટલીક શાળાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજકોટની 3 શાળામાં 4 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો […]

ગુજરાતની 1275 સ્કૂલમાં માત્ર એક-એક જ શિક્ષક, કેવી રીતે ભણશે ગુજરાત ?

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓને સારુ સિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતની 54,581 સ્કૂલોમાંથી 1275 સ્કૂલોમાં એક જ શિક્ષક હોવાનો ખુલાસો યુનેસ્કોના રિપોર્ટમાં થયો છે.  ગુજરાતની 1275 સ્કૂલો પૈકી 87 ટકા ગ્રામ્ય વિસ્તારો અને […]

શિક્ષણને લઈને ગંભીર સમાચાર,દેશમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે

દેશમાં 11 લાખ શિક્ષકોની જરૂર 1 લાખ શાળા માત્ર 1 શિક્ષકથી ચાલે છે બાળકોના ભણતર પર સંકટ કોરોના મહામારીના સમય પછી પણ ભણતરને લઈને વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થી ગામડામાં રહેનારાની સ્થિતિ એવી છે કે તેઓ ટેક્નોલોજીની અસુવિધાને કારણે ભણી શકતા નથી. ત્યારે આમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)નો […]

વિદ્યાર્થીની ઉત્તરવહી થઈ વાયરલઃ પ્રશ્નોના આપેલા ગજબ જવાબથી શિક્ષક પણ મુઝમણમાં મુકાયાં

દિલ્હીઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપેલા રમૂજ જવાબોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરમિયાન તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એવા જવાબ આપ્યાં છે કે વિદ્યાર્થીના માર્ક કેવી રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code