તેલંગણાંની મતગણતરી પર કોંગ્રેસની નજર, 3 સિનિયર નેતાને હૈદરાબાદ જવા સૂચના
ન્યૂ દિલ્હી : તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ પાર્ટી સક્રિય થઈ ગઈ છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ, પાર્ટીના ટોચના નેતાઓને સરકારની રચનાની કવાયતમાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીના નેતાઓ સુશીલ કુમાર શિંદે, […]