જમ્મુ અને કાશ્મીર: શોપિયાંમાં મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીને ઠાર મરાયો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદી ઈમરાન બશીર ગની એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.સુરક્ષા દળોએ તેને જીવતો પકડી લીધો હતો અને તેના ખુલાસા બાદ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરમિયાન, શોપિયાંના નૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ઈમરાન બશીર ગનીને આતંકીએ ગોળી વાગી હતી, જેમાં તેનું મોત થયું […]