1. Home
  2. Tag "Terrorist"

જમ્મુ અને કાશ્મીર: શોપિયાંમાં મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીને ઠાર મરાયો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદી ઈમરાન બશીર ગની એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.સુરક્ષા દળોએ તેને જીવતો પકડી લીધો હતો અને તેના ખુલાસા બાદ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરમિયાન, શોપિયાંના નૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ઈમરાન બશીર ગનીને આતંકીએ ગોળી વાગી હતી, જેમાં તેનું મોત થયું […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના પિંગલાનામાં આતંકી હુમલો,એક પોલીસકર્મી શહીદ,1 CRPF જવાન ઘાયલ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક CRPF જવાન ઘાયલ હોવાનું કહેવાય છે.માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, રવિવારે પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધખોળ શરૂ છે. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આ બીજો આતંકવાદી […]

પાકિસ્તાને પ્રથમવાર ઘુસણખોરી કરતા ઝડપાયેલા આતંકવાદીનો મૃતદેહ સ્વિકાર્યો

નવી દિલ્હીઃ ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન માને છે. જો કે પાકિસ્તાન સતત આ વાતને નકારી રહ્યો છે. આ દરમિયાન તેણે પહેલીવાર એક આતંકવાદીને પોતાનો હોવાનું સ્વિકાર્યાનું જાણવા મળે છે. તેમજ તેની લાશ પણ સ્વીકારી હતી. આ આતંકીએ લાઇન ઓફ કંટ્રોલ (LoC) દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ઘુસણખોરી કરતા પકડાયેલા આતંકીની કબુલાત – પાક સેનાના કર્નલના ઈશારા પર આવ્યો હતો

ફિદાયીન આતંકવાદી એ કરી મોટી કબૂલાત પાક સેનાના કર્નલના ઈશારા પર કરી હતી એન્ટ્રી શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયાસો છે, ત્યારે વિતેલા દિવસે કાશઅમીરના નૌશેરા વિસ્તારમાંથી ઘુસણખોરી કરતા એક પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે આ આતંકીએ પોતાના ભારતની સરહદે ઘુસણખોરી કરવા મામલે મોટી કબુલાત કરી છે. આ […]

રશિયામાંથી IS નો આતંકી ઝડપાયોઃ ભારતના નેતાઓ પર હુમલો કરવાનું હતું કાવતરું

રશિયામાંથી આઈએસનો આતંકી ઝડપાયો ભારતના શીર્ષનેતાઓ પર હુમલો કરવાનું હતુ પ્લાનિંગ દિલ્હીઃ- ભારત પર આતંકીઓની હંમેશા નજર હોય છે ,દેશની એકતા અને શાંતિને ભંગ કરવાનો સતત પ્રયત્નમાં અનેક સંગઠનો લાગેલા હોય છે જો કે સેનાના જવાનો અને સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ સતત આતંકીઓની નાપક હરકતો પર નજર માંડીને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે ત્યારે આજરોજ […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાંથી 10-12 કિલોનો IED જપ્ત,મોટી આતંકવાદી ઘટના ટળી

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં લગભગ 10-12 કિલો વજનનું IED મળી આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, IED રિકવર થવાથી મોટી આતંકવાદી ઘટના ટળી છે.સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી IED જપ્ત કર્યું છે આ અંગેની માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે.જેમાં લખ્યું હતું કે, “પોલીસના ચોક્કસ ઇનપુટ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી […]

આતંકવાદી હબીબુલના મોબાઈલમાંથી આતંકવાદીઓના 100 વીડિયો મળ્યાં

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હબીબુલ નામના શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી પાસેથી આતંકી આકાઓના ઝેર ઓકતા વિડીયો મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જવાનો હોવાનું જામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામના મોબાઈલમાંથી […]

કટ્ટર માનસિકતા ધરાવતા ઝવાહિરીએ માત્ર 15 વર્ષની ઉંમરે પોતાનું આતંકી ગ્રુપ ઉભુ કર્યું હતું

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં અમેરિકાના એક ઓપરેશનમાં કુખ્યાત આતંકવાદી અલ-ઝવાહીરને ઠાર મારવામાં આવ્યો હતો. તબિબની ડિગ્રી ધરાવતા અલ-ઝવાહીરીનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો અને તેનો પરિવાર શિક્ષિત હતો, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓથી પ્રેરાઈને જ 16 વર્ષની ઉંમરમાં જ તેને પોતાનું એક ગ્રુપ બનાવ્યું હતું. એટલું જ નહીં તેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા-બીન લાદેન સાથે મળીને અમેરિકામાં આતંકવાદી […]

જમ્મુ-કાશ્મીરમાં ધોળા દિવસે બેંક મેનેજરની હત્યા કરનાર સહીત 2 આતંકીને કરાયા ઠાર,સેનાએ 13 દિવસમાં બદલો લીધો

સુરક્ષાદળોએ 13 દિવસમાં જ લીધો બદલો બેંક મેનેજરની હત્યા કરનારને કરાયો ઠાર જેકેમાં ધોળા દિવસે કરી હતી બેંક મેનેજરની હત્યા શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ધોળા દિવસે બેંક મેનેજરની હત્યા થઇ હતી.હત્યા કરનાર આતંકવાદીને ઠાર કરાયો છે. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આ આતંકીને ઠાર માર્યો હતો.ત્યાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા છે.બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.માર્યા ગયેલા એક […]

J-K: અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી,આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત એન-47 રાઈફલ સહિત અનેક હથિયારો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નિસાર ખાંડે તરીકે થઈ છે.તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો.તેની પાસેથી એન-47 રાઈફલ સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code