1. Home
  2. Tag "Terrorist"

J&K: પરફ્યુમ બોમ્બ વડે હુમલાનું કાવતરું,સ્પર્શ કરતાં જ થાય છે બ્લાસ્ટ,લશ્કરના આતંકવાદીની ધરપકડ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના નરવાલમાં 21 જાન્યુઆરીએ બે IED બ્લાસ્ટ થયા હતા.આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા.પોલીસે વિસ્ફોટને અંજામ આપનાર આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.આ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતો.એટલું જ નહીં આતંકવાદી પાસે પરફ્યુમ બોમ્બ પણ મળી આવ્યો છે.સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ પરફ્યુમને કોઈ સ્પર્શે કે દબાવતા જ તે વિસ્ફોટ થઈ જાય છે.ખાસ […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

આતંકવાદી જાહેર કરનાયેલા મીરની જાણો કર્મકુંડળી, ટાર્ગેટ કિલિંગને ઘટનોનો છે મુખ્ય સુત્રધાર

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે મોદી સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ત્રાસવાદી અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન ઉપર કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ સહિતના ગુનાઓને અંજામ આપીને લોહીની નદીઓ વહેડાવતા મીર અનેક ગુનામાં વોન્ડેટ છે. સરકાર […]

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપી

મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે,લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકી હુમલો કરનાર છે.આ ઈમેલ બાદ હોબાળો મચી ગયો હતો.આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળ્યા બાદ બાંદ્રા પોલીસે એક […]

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ,8 AK74, 14 ગ્રેનેડ, 48 મેગેઝિન મળી આવ્યા

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.બારામુલ્લાના ઉરી સેક્ટરમાં હથલંગા નજીક સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.માહિતી અનુસાર, સુરક્ષા દળોએ 24 મેગેઝીન અને 560 રાઉન્ડ સાથે 8 AK 74U, 24 મેગેઝીન અને 244 રાઉન્ડ સાથે 12 પિસ્તોલ, 14 ગ્રેનેડ અને પાકિસ્તાનના ધ્વજની છાપવાળા […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીએ બનાવેલા ગેરકાયદે મકાનને તોડી પડાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં તંત્રએ આતંકવાદીના ઘર ઉપર બુલડોઝર ચલાવીને તોડી દેવાયું હતું. આતંકવાદીએ આ મકાન સરકારી જમીન ઉપર બનાવ્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ […]

જમ્મુ અને કાશ્મીર: શોપિયાંમાં મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીને ઠાર મરાયો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદી ઈમરાન બશીર ગની એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.સુરક્ષા દળોએ તેને જીવતો પકડી લીધો હતો અને તેના ખુલાસા બાદ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરમિયાન, શોપિયાંના નૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ઈમરાન બશીર ગનીને આતંકીએ ગોળી વાગી હતી, જેમાં તેનું મોત થયું […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના પિંગલાનામાં આતંકી હુમલો,એક પોલીસકર્મી શહીદ,1 CRPF જવાન ઘાયલ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક CRPF જવાન ઘાયલ હોવાનું કહેવાય છે.માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, રવિવારે પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધખોળ શરૂ છે. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આ બીજો આતંકવાદી […]

પાકિસ્તાને પ્રથમવાર ઘુસણખોરી કરતા ઝડપાયેલા આતંકવાદીનો મૃતદેહ સ્વિકાર્યો

નવી દિલ્હીઃ ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન માને છે. જો કે પાકિસ્તાન સતત આ વાતને નકારી રહ્યો છે. આ દરમિયાન તેણે પહેલીવાર એક આતંકવાદીને પોતાનો હોવાનું સ્વિકાર્યાનું જાણવા મળે છે. તેમજ તેની લાશ પણ સ્વીકારી હતી. આ આતંકીએ લાઇન ઓફ કંટ્રોલ (LoC) દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. […]

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ઘુસણખોરી કરતા પકડાયેલા આતંકીની કબુલાત – પાક સેનાના કર્નલના ઈશારા પર આવ્યો હતો

ફિદાયીન આતંકવાદી એ કરી મોટી કબૂલાત પાક સેનાના કર્નલના ઈશારા પર કરી હતી એન્ટ્રી શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયાસો છે, ત્યારે વિતેલા દિવસે કાશઅમીરના નૌશેરા વિસ્તારમાંથી ઘુસણખોરી કરતા એક પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે આ આતંકીએ પોતાના ભારતની સરહદે ઘુસણખોરી કરવા મામલે મોટી કબુલાત કરી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code