1. Home
  2. Tag "Third wave"

કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે ઓનલાઈન શોપિંગમાં 15 ટકાનો વધારો

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને હવે પોઝિટિવ કેસનો આંકડો 90 હજારની ઉપર પહોંચ્યો છે. છેલ્લા સાતેક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દિલ્હીમાં વિકએન્ડ કર્ફ્યુની જાહેરાત […]

તો ભારતમાં આવી ગઇ છે ત્રીજી લહેર? કોવિડ ટાસ્ક ફોર્સે જ આપી આ જાણકારી

ભારતમાં ત્રીજી લહેર કન્ફર્મ કોવિડ ટાસ્ક ફોર્સે જ કહ્યું દિલ્હી-મુંબઇમાં ઓમિક્રોનનો 75 ટકા કેસ નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કેસને જોતા હવે ત્રીજી લહેરે દસ્તક દીધી છે કે નહીં તેને લઇને અનેક અટકળો છે ત્યારે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે તેવું કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ જણાવ્યું છે. કોરોના ટાસ્ક […]

ગુજરાતમાં સતત 15 દિવસ સુધી કોવિડના કેસ વધશે તો ત્રીજી લહેરની શક્યતાઃ તબીબોનો મત

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ છેલ્લા બે દિવસથી કોવિડના કેસમાં વધારો થયો છે. બે દિવસમાં સરેરાશ 40 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પમ હરકતમાં આવ્યું છે. જો સતત 15 દિવસ સુધી કોરોનાના કેસ વધશે તો કોરોનાની ત્રીજી લહેરની શકયતાને નકારી શકાય નહીં, તેવો મત તબીબોએ વ્યક્ત કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે વ્યક્ત કરી ચિંતા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં દિવાળીના તહેવારો બાદ ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન એક કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ જો રસી લીધી હશે તો કોરોનાને હરાવી શકાશે. અમદાવાદ ખાતે GTU […]

તહેવોરાની સીઝનમાં થર્ડ વેવની શક્યતા? ડૉ. ગુલેરિયાએ આપ્યા મહત્વના સૂચનો

દેશમાં તહેવારોની સીઝન દરમિયાન સાવચેત રહેવા ડૉ. ગુલેરિયાની સલાહ આ દરમિયાન કોરોનાથી બચવા તેઓએ કેટલાક પગલાં સૂચવ્યા કોવિડ એપ્રોપિએટ બિહેવિયર અપનાવો: ડૉ. રણદીપ ગુલેરિયા નવી દિલ્હી: દેશમાં તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે ત્યારે તેની સાથોસાથ દેશમાં ત્રીજી લહેરની આશંકા પણ વધુ પ્રબળ બની રહી છે કારણ કે બીજી લહેરની શરૂઆત પણ તહેવારોની સીઝન […]

તહેવારોની મોસમ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરના એંધાણ, ICMRએ મુસાફરી સંબંધિત સૂચનો કર્યા

તહેવારોની મોસમ દરમિયાન કોવિડના થર્ડ વેવના એંધાણ આ અંગે ICMRએ મુસાફરો માટે જરૂરી પગલાંના કર્યા સૂચનો કેટલાક પ્રકારના લક્ષણો ધરાવતા લોકોએ મુસાફરી ટાળવી નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના થર્ડ વેવના ભણકારા છે ત્યારે હવે થર્ડ વેવની સંભાવના વચ્ચે, ICMRએ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાંનું સૂચન […]

કોરોનાની ત્રીજી લહેરને લઇને IITના પ્રોફેસરે કર્યો આ દાવો, જાણો શું કહ્યું?

ભારતમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે IITના પ્રોફેસરનો દાવો ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ઘાતક નિવડશે જો કે તકેદારીના દરેક પગલાં આવશ્યક છે નવી દિલ્હી: ભારતમાં ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ત્યારે આ વચ્ચે IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે. પ્રોફેસરે ગણીતના મોડલને આધારે દાવો કર્યો છે કે ત્રીજી લહેર બીજી લહેર […]

વધુ ટ્રાન્સમિસિબલ કોવિડ વેરિએન્ટ, ઓછી ઇમ્યુનિટી કોરોનાની ત્રીજી લહેર લાવી શકે: ડૉ. ગુલેરિયા

ડૉ.ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે આપી ચેતવણી ઓછી ઇમ્યુનિટી, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વેક્સિનેશનથી ત્રીજી લહેરને રોકી શકાય નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેર અંગે જણાવ્યું હતું કે, ઓછી રોગપ્રતિકારક શક્તિ, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ તેમજ લોકડાઉનમાં રાહત કોરોનાની […]

PM મોદીનો રાજ્ય સરકારો સાથે સંવાદ: રાજ્યોને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો મંત્ર આપ્યો

દેશમાં ત્રીજી લહેરના સંકટને લઇને લોકોમાં ભય-ડર આ વચ્ચે પીએમ મોદીએ અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા કહ્યું કે રાજ્ય સરકારોએ સખત, સજાગ અને સતર્ક રહેવાની જરૂર નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરના સંકટને લઇને લોકોમાં ભય અને ડર પ્રવર્તી રહ્યો છે ત્યારે આ વચ્ચે પીએમ મોદીએ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે સંવાદ […]

કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની શકયતા: ICMR

બીજીની સરખામણીએ ત્રીજી ઘાતક નહીં હોય નિયંત્રણો હટ્યા બાદ પોઝિટિવ કેસમાં થયો વધારો દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શકયતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતા છે. જો કે, બીજી લહેરની સરખામણીમાં તેની અસર ઓછી હશે. તેવી શકયતાઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ડિવીઝન ઓફ એપિડિમિયોલોબી એન્ડ કોમ્યુનિકેબલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code