સોમનાથમાં શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટી પડ્યાં
વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન દેશ-વિદેશના અનેક યાત્રાળુઓએ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રવણ મહિનાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શ્રાવણી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમ પર પિતૃ તર્પણ માટેનું વિશેષ […]