1. Home
  2. Tag "tulsi plant"

આ બે દિવસ તુલસીના છોડને જળ ચઢાવવામાં આવે તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ

હિંદુ ધર્મમાં તુલસીને સૌથી પૂજનીય માનવામાં આવે છે.એટલા માટે ઘણા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ પણ લગાવ્યો છે.સવાર-સાંજ નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે મા તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન આવે છે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને […]

તુલસીના છોડમાં જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો કરો જાપ,સુખ-સમૃદ્ધિ વધશે

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીને નિયમિત પાણી આપવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ તુલસીને પાણી આપતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આ છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તુલસીનો લીલો છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે.તુલસીની પૂજાને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો […]

ઘરમાં તુલસીનો છોડ શા માટે લગાવો છે જરૂરી, જાણો ધાર્મિક મહત્વ

ઘર આંગણે તુલસીનો છોડ હોવો સારી વાત તુલસીના છોડના અનેક રીતે થઈ શકે છે ફાયદા ધાર્મિક રીતે પણ બતાવવામાં આવ્યા છે તુલસીના ફાયદા હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પવિત્ર, પૂજનીય અને લાભદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો ઉપરાંત તેનો ઉપયોગ આર્યુવેદમાં પણ થાય છે. મોટાભાગના લોકો ઘરોમાં તુલસીનો છોડ રોપતા હોય છે. તુલસીનો છોડ આપણા માટે ધાર્મિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code